________________
-
૩પ ૨ પંડિતે તે છોકરાને કેવી યુકિતથી વિનય શીખવ્યું ? ૨ હરિચંદ્રને વિનય શીખવાની અરજી ક્યારે થઈ ? ૪ વિનયમાં શું શીખવું જોઈએ? તે કહી બતાવે.
પાઠ ૨૧ મો.
ચોખાઈ. બા ! આપણા દેરાસરના નેકરે મારું અપમાન કર્યું. બેન! તેણે તારું શું અપમાન કર્યું વારૂ? બા! તેણે મને દેરાસરમાં જતાં અટકાવી. તને શા માટે અટકાવી ?
બએણે મને કહ્યું કે, તું શ્રાવકની દીકરી નથી, પણ કોઈ બીજી જાતની છેડી છે, નહીં તે આવી ગંદી હેય કે ?
પછી તે શું કહ્યું? બેન !
બા!મેં તેને કહ્યું કે, હું શ્રાવકની દીકરી છું, મારા બાપનું નામ મગન શેઠ છે, અને મારી બાનું નામ ધનીબા છે. - પછી તેણે શું કહ્યું?
તેણે કહ્યું કે, શ્રાવકની દીકરી આવી ગધી ન હોય. શ્ર-:વકનાં છોકરાં તે ખ્ખાં હોય છે, તે પિતાનાં શરીર, લૂગડાં અને વાળ હમેશાં સાફસુફ રાખે છે