Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 55
________________ * * * હતે. પાઠશાળા શિક્ષક જ્યારે તેમને સમજાવ, ત્યાર - મોતીચંદ તરત ગ્રહણ કરી લેતા અને નિયમચંદના મગજમાં તે વાત ઉતરતી નહોતી. . એક વખતે તે અને શાળામાંથી છુટ્યા, ત્યારે તેમની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ. - નિયચંદ–ભાઈ મિતચંદ ! આજે અભ્યાસમાં તું શું સમજે . તે કહે. - સતીચંદ–ભાઈ નિમચંદ ! આજે તે અજીવ ઉપર આપણુ શિક્ષકે સારું સમજાવ્યું, અને મારા મનમાં તે બરાબર - ઇસી પણ ગયું, નિયમચંદ–ભાઈ ! હું તે તેમાં કાંઈ પણ સમયે નથી. મને મહેરબાની કરીને સમજાવીશ? મેતીચંદ–ાણ ખુશીથી. તે મારો મિત્ર છે, વળી તને સમજાવવાથી મને ઘણું લાભ થશે. કારણકે, આપણું માસ્તરે એક - ખત કહ્યું હતું કે બીજાને ભણાવવું, એ પિતાને ભણવા - જેવું છે. હાલા ભાઈ ! તને જે ન સમજાયું હોય, તે પુછ. . - નિયસરદ–પહેલાં અજીવ એટલે શું? તે કહે, તીરાંદ–જેમાં વધવાની શક્તિ ન હોય, તે અજીવ ક કહેવાય છે. : : ' નિયમચંદ–અજીવન કેટલા ભેદ છે? મેતીચંદ–અજીવના પાંચ ભેદ છે. - ' ''

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81