Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 54
________________ જેમ જીવના સંગ્રહસ્થાન પરથી સારે બધ થયે, તેમ બધુ થાય. મોહને પિતાના બાપને જેમ આભાર માન્યું , તેમ દરેક, છોકરાએ પિતાને બંધ કરાવનારને આભાર માનવો જ – 1 : સારાંશ પ્રશ્ન ૧ બે ઇંદ્રિવાળા જીવને બે ઇંદ્રિય કઈ હોય? ૨ મહિને બે ઈદ્રિયવાળા જીવ જોયા હતા, તે કયા જીલ? ૩ તેરિટ્રિય જીવને કઈ કઈ ત્રણ ઇઢિયે હોય ? '' ૪તેરિટ્રિય જીવ ક્યા ? તેનાં નામ આપો. ' ૫ ચારિદ્રિય જીવને કઈ કઈ ચાર ઇંદ્ધિ હેય ? ' ૬ ચારિદ્રિય જીવનાં નામ આપે. છ પદ્રિય જીવ કયા ? અને તેમની પાંચ ઇન્દ્રિ, કઈ ? તે ગણવે. - ૮ આ પાઠમાં ક્યા જીની વાત છે ? “ પાઠ ર૬ મો. અજીવ.. મોતીચંદ અને નિર્મચંદ નામના બે બાળ વિઘાથીઓ, દરજ ન પાઠશાળામાં સાથે ભણતા હતા. મેતીચંદ ડાહ્યા અને બુદ્ધિમાન હતું અને નિયમચંદ જરા મંદ બુદ્ધિવાળો

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81