Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 46
________________ ૩૮ ખંડ ૪થા, પાઠ ૨૩ મે. છવ. મગન કરીને એક એક હતું, તે ઘણે ચાલાક અને હમેશાં સારા વિચાર કરનારે હતે. તે જ જિન પાઠશાળામાં ભણવા જતે, અને રસ્તામાં જે કાંઈ જુવે તેને વિચાર કરતા, ને તે વિચારમાં કોઈ શંકા રહે છે, તે પિતાના શિક્ષકને પુછી તેને ખુલાસે મેળવતે હતે. - એક વખતે તેને રસ્તામાં વિચાર છે કે, જીવ એ શું હશે? તે મારે જાણવું જોઈએ. એવું વિચારી તેણે પિતાના શિક્ષકની સાથે નીચે પ્રમાણે વાતચીત કરી. મગન–છવ કેને કહે છે, સાહેબ ? શિક્ષક–જેમાં સુખ દુઃખ વિગેરે જાણવાની શક્તિ હોય, તે જીવ કહેવાય છે. મગન–જીવથી શું શું થાય છે ? શિક્ષક–જીવ હોય તે શરીર વધે, ખોરાક લેવાય, તેવડે હાથ પગ હાલે ચાલે, મોટું હશે બેલે, અને જે જીવ ન હોય, તે પગ, હાથ, મોટું કાંઈ કરી શકતાં નથી,

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81