________________
છે, અને તેઓ કહે છે કે, આ જગત પરમેશ્વરે બનાવ્યું છે, એનું શું સમજવું ? - ' એ વાત તદ્દન ખોટી છે. આ જગત્ ઘણુ કાળથી ચાલ્યું Fઆવે છે, તેને કઈ કરૂં છે જ નહીં. . . . . . - બાપા ! કર્સ વિના કોઈ ચીજ શી રીતે બને ? " બેટા ! ત્યારે તે ઈશ્વરને પણ કત્તા હોવો જોઈએ, વળી
એ કર્સને ક હવે જોઈએ; એમ તે પારજ ન આવે. - હા બાપા ! એ વાત ખરી છે, જે ઈશ્વરે બધી ચીજ - -નાવી હોય, તે પછી ઈશ્વર પાપ, અધર્મ, અનીતિ વિગેરે શા માટે થવા દે? વળી કઈને સુખી, કેઈને દુઃખી, અને કેઈને રેગી શા માટે બનાવે ? જે એને પક્ષપાત કરે, તે ઈશ્વર અન્યાયી કરે, માટે હવે મને નિશ્ચય છે કે, કઈ રીતે ઈશ્વર આ જગ
ને ક થઈ શકતું નથી. સારાં નઠારાં કર્મને લઈને જીવને સુખ દુઃખ મળ્યા કરે છે. " બેટા ! હવે તું બરાબર સમ. તારી આવી સમજણ જોઇને હું ખુશી થાઉં છું
- સાર બેધ. . . શ્રાવકના દરેક છોકરાએ માનવું કે, જંગને કઈ કરે નથી, અને પિતાનાં કરેલાં પાપ પુન્યને બદલે એની મેળેજ મળ્યા કરે છે. છે
;