Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 31
________________ છે, અને તેઓ કહે છે કે, આ જગત પરમેશ્વરે બનાવ્યું છે, એનું શું સમજવું ? - ' એ વાત તદ્દન ખોટી છે. આ જગત્ ઘણુ કાળથી ચાલ્યું Fઆવે છે, તેને કઈ કરૂં છે જ નહીં. . . . . . - બાપા ! કર્સ વિના કોઈ ચીજ શી રીતે બને ? " બેટા ! ત્યારે તે ઈશ્વરને પણ કત્તા હોવો જોઈએ, વળી એ કર્સને ક હવે જોઈએ; એમ તે પારજ ન આવે. - હા બાપા ! એ વાત ખરી છે, જે ઈશ્વરે બધી ચીજ - -નાવી હોય, તે પછી ઈશ્વર પાપ, અધર્મ, અનીતિ વિગેરે શા માટે થવા દે? વળી કઈને સુખી, કેઈને દુઃખી, અને કેઈને રેગી શા માટે બનાવે ? જે એને પક્ષપાત કરે, તે ઈશ્વર અન્યાયી કરે, માટે હવે મને નિશ્ચય છે કે, કઈ રીતે ઈશ્વર આ જગ ને ક થઈ શકતું નથી. સારાં નઠારાં કર્મને લઈને જીવને સુખ દુઃખ મળ્યા કરે છે. " બેટા ! હવે તું બરાબર સમ. તારી આવી સમજણ જોઇને હું ખુશી થાઉં છું - સાર બેધ. . . શ્રાવકના દરેક છોકરાએ માનવું કે, જંગને કઈ કરે નથી, અને પિતાનાં કરેલાં પાપ પુન્યને બદલે એની મેળેજ મળ્યા કરે છે. છે ;

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81