________________
રમાં તથા ત્યાગમાં સારી વર્તણુક રાખવી. આ ત્રણ પ્રકારથી ખરાખર ધર્મ સચવાય છે, વળી નીતિથી વર્તવું જોઈએ, કેમકે નીતિ એ ધર્મને પાચે છે.
છોકરાએ ગુરૂજી . હવે અમે ધર્મને માટે કેટલુંક સમજી ગયા, આપે અમારા ઉપર માટે ઉપકાર કર્યા છે.
1.
સાબેધ.
માણસે સાચા ધર્મ: ઓળખવા, અને પછી તે ધર્મ
પ્રમાણે ચાલવુ .
સારાંશ પ્રશ્નેા.
૧ છેકરાઓએ શી શકા કરી હતી
૨ ધર્મના ટુંકે અર્થશે?
૩ ધર્મના ત્રણ
પ્રકાર હા
み
પાઠ ૧૪ મો. ઇશ્વર જગત્કત્તા નથી.
ખાપા ! આ જંગમાં રચનાર કઇ હશે કે
બેટા ! ના, જગતના બનાવનાર કોઈ છેજ નહીં, ખાપા! ખીજા મતના લાકે ઈશ્વરને જગત્ત્ના કત્તા માટે