Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 30
________________ રમાં તથા ત્યાગમાં સારી વર્તણુક રાખવી. આ ત્રણ પ્રકારથી ખરાખર ધર્મ સચવાય છે, વળી નીતિથી વર્તવું જોઈએ, કેમકે નીતિ એ ધર્મને પાચે છે. છોકરાએ ગુરૂજી . હવે અમે ધર્મને માટે કેટલુંક સમજી ગયા, આપે અમારા ઉપર માટે ઉપકાર કર્યા છે. 1. સાબેધ. માણસે સાચા ધર્મ: ઓળખવા, અને પછી તે ધર્મ પ્રમાણે ચાલવુ . સારાંશ પ્રશ્નેા. ૧ છેકરાઓએ શી શકા કરી હતી ૨ ધર્મના ટુંકે અર્થશે? ૩ ધર્મના ત્રણ પ્રકાર હા み પાઠ ૧૪ મો. ઇશ્વર જગત્કત્તા નથી. ખાપા ! આ જંગમાં રચનાર કઇ હશે કે બેટા ! ના, જગતના બનાવનાર કોઈ છેજ નહીં, ખાપા! ખીજા મતના લાકે ઈશ્વરને જગત્ત્ના કત્તા માટે

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81