________________
* * * : સારાંશ પ્રા.
મા ૧ આ જગતું કેવું છે? ૨ જગને રૂં કોઈ નથી, તેનું શું કારણે ? ૩ ઈશ્વર જગને કર માનીએ, તે શ ષ આવે ? ૪ જીવ સુખ અને દુઃખી શેને લઈને થાય છે?
પાઠ ૧૫ મે,
રાત્ર ભજન ચંદુલાલ–કેમ પ્રાણલાલ ! ઉતાવળો ક્યાં જાય છે ?
પ્રાણલાલ–ડું જમવાને જાઉં છું. - ચંદુલાલ–આટલે બધે ઉતાવળે કેમ જાય છે?
પ્રાણલાલ–સાંઝ પડવા આવી છે, જે હવે વાર કરે તે રાત પડી જાય. -
ચંદુલાલ–રાત પડે તે શી હરકત છે ? પ્રાણલાલપછી રાત્રે જમાય નહિ. ચંદુલાલ–રાત્રે શા માટે ન જમાય ?
પ્રાણલાલ–અરે ચંદુલાલ ! શ્રાવક થઈને આ શું બેલે છે ?- શ્રાવકને દીકરો રાત્રે કદિ પણ જમે નહિ.
ચંદુલાલ–રાત્રે જમવાથી શું થાય ?