Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 23
________________ પાઠ ૯ મ.. ચારી મેહન–ભાઈ નાથાલાલ ! પાપ કરવાથી શું થાય છે ? - તે તું જાણે છે ? નાથાલાલ–હા, પાપ કરવાથી માણસ નરકમાં પડે છે. મેહન–નરકમાં શું હશે ? નાથાલાલ–નરકમાં પીડા ભોગવવી પડે છે. મેહન–નરકની પીડા તે આપણે જોઈ શકતા નથી, પણ - જે આ લેકમાં દેખાય તેવી પીડા પાપથી થતી હશે? નાથાલાલ–કેટલાંક એવાં પાપ છે, કે જે કરવાથી આ - લેકમાં અને પરલોકમાં પીડા ભોગવવી પડે છે. છે , મેહન–તેવું પાપ કર્યું હશે ? ' . - નાથાલાલ–તેવું પાપ ચોરી કરવાથી થાય છે. મેહનતે કેવી રીતે નાથાલાલ શેરી કરનાર માણસને આ લેકમાં રાજા = શિક્ષા કરે છે, અને પરલોકમાં નરકની પીડા ભોગવવી પડે છે, - મોહન–ત્યારે તે ચોરીનું પાપ આ લેક તથા પરલોકમાં પણ પડે છે, તે તે ઘણું જ નઠારું પાપ છે નાથાલાલ હા ભાઈ ! ચેરીનું પાપ ઘણું જ નઠારું છે, " પણ ચેરીને અર્થ તું જાણે છે?

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81