Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 22
________________ ૧૪ ૩ ઝવેરચંદને માન મળવાનું, અને પ્રેમચંદનુ અપમાન થવાનું શુ' કારણ હતુ. ? ૪ કાની કેની આગળ સાચુ ૫ છેકરામાં ગુણ હાય, અને હાય તા, તેના ગુણ કેવા કહેવાય ? ખેલવુડ ોઇએ ? સાચું ખેલવાની ટેવ ન પાઠ ૮ મો. સત્ય વિષે. દાહરા. જે શ્રાવકના સુતી વદે,” સાચેસાચી વાત, લાજ વધારી તે મને, લેાક વિષે વિખ્યાત.૩ વિશ્વતણા૪ વે'વારમાં, છે સાચાનુ” માન; સર્વ કરે જન પ્રેમથી, સાચાનુ' ગુણગાન, એક સાચની આંટમાં, લાખ તણા વેપાર, આંચપ ન આવે સાચમાં, સુધરે આ સ’સાર. બૂડાનું જગમાં ઘટે, માન અને અપમાન; મૃષાવાદનાં પાપથી, તે થાયે હેરાન, માટે શ્રાવક માળ સા, ખેલે સાચી વાત; સત્ય તણું વ્રત ધારીને, સુખ પામે ભલી ભાત, પ ૬ ખાટુ ખેલવાના ૧ દીકરા. ર્ કહે. ર કહે. . ૩ પ્રસિદ્ધ. પાપથી, ૩ પ્રસિદ્ધ ૪ જગતના ૫ ? હરકત.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81