Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
.
'
સારાંશ પ્રશ્નો ૧ મોહને નાથાલાલને પહેલાં શું પૂછ્યું ? ૨ નાથાલાલે તેને ઉત્તર છે આ ? ૩ ચેરી કરવાથી કેવી પીડા ભોગવવી પડે છે? ૪ ચોરીનું પાપ કેવું છે? પ ચેરી કરવાથી પાપ શા માટે લાગે ? ૬ મહિને છેવટે શું કહ્યું?
..
પાઠ ૧૦મો. ચોરી વિષે.
|
આપ્યા વિનાનું લેવું જેહ, સમજે બાળક ચેરી તેહ, છૂપાવી લે પરની ચીજ, પાપ તણાં તે વાવે બીજ. ૧ ચોરીનાં ફળ માઠાં હેચ, આ હાય કરે નહીં તેને કેય; ચેરને રાજા આપે દંડ, ચાર ઝલાયે ચારે ખડી.
- ૧ પૃથ્વીના ચારે ખંડમાં.

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81