________________
- સારાંશ પ્રા. ૧ દેવ કેવા હેય ? - ૨ દેવમાં શું ન હોય ? :
૩ રાગ અને દ્વેષ એટલે શું ?' ( અતિશય કેટલા છે? અને તે કયા ક્યા ?
પાઠ ૧૨મી
ગુરે અનુપદ નામને એક શ્રાવક ઘણો વહેમી હતે. ગામમાં કેઈ બાવે કે જતિ આવે, તેને તે ગુરૂ તરીકે માનવા દોડી જો હતે.. ઘણા ઢેગી સંન્યાસી, બાવાઓ અને જતિએ તેને છેતરતા હતા, પછી તે ઘણે પસ્તાવો કર્તા હતા. આથી તે કંટાળી ગયે, અને તેણે નિશ્ચય કર્યો કે, આ દુનિયામાં કઈ ધર્મમાં ખરેખર શુદ્ધ ગુરૂજ નથી. એક વખતે તેને ગુણચંદ નામે એક શ્રાવક મળે, તેની સાથે વાતચિત થતાં અનુપદે તેને પૂછયું. શેઠ ! કેઈ ધર્મમાં સાચા ગુરૂ હશે? તેણે કહ્યું હતું, આપણું જિન ધર્મમાં સાચા ગુરૂ ઘણું છે. - અનુપચંદ–સાચા ગુરૂને શી રીતે ઓળખવા ? :
ગુણચંદકઈ જીવની હિંસા કરે નહિ, હમેશાં સાચું બેલે, ચેરી કરે નહિ, બ્રહ્મચર્ય પાળે, અને પિતાની પાસે કોઈ