Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
પ દયાળજીના કહેવાથી ગંગારામને કેવી અસર થઈ હતી? ૬ જિન ભગવાની કેવી આજ્ઞા છે ?'
'
"
પાઠ ૬ હો. - જીવ દયા વિષે.
પાઇ. જગમાં ઝીણું જનમે રજત, '. પળમાં ઉપજે પળમાં અંત - પૃવી જળને વાયુ ઘાસ, તેમાં ફરતા જંતુ ખાસ. ૧ શ્રાવક તેની રક્ષા કરે, જતના સાથે ડગલું ભરે; એજ અહિંસા ધર્મ પ્રમાણ, એ જિનવરની આજ્ઞા જાણ ૨ પાપી હિંસા કરતા ફરે, : ધમી શ્રાવક તેથી ડરે
જીવ દયાના પાળક જેહ, ગણવા શ્રાવક સઘળા તેહ ૩.
*
*
'
'
.
- ૧ પેદા થાય છે, તે જીવ. ૩ નાશ પામે છે.
:
:

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81