________________
: ૧૨૯ :
કષ્ટાનુષ્ઠાન પણ મુક્તિના માર્ગને મેળવી આતથી, મનુસ્મૃતિમાં
પણ કહ્યું છે કે—
" सम्यग्दर्शनसम्पन्नः कर्मणा महि ડ્રોનેન વિપીનસ્તુ સંસારે શિવસે
—સમ્યગ્દર્શનસમ્પન્ન પ્રાણી ક્રમથી બંધાતા નથી, જ્યારે સમ્યગ્દર્શન રહિત પ્રાણી સંસારમાં રઝળ્યા કરે છે.
-
•r' ( અધ્યાય )
કરવાં ચે
દેશિવરતિ—સમ્યક્ત્વ સહિત, ગૃહસ્થનાં વ્રતે પાલન • દેશવરતિ ’ છે. સર્વથા નહિ, કિન્તુ અમુક અમુક અંશે પાપમથી હઠવું એ ‘દેશ-વિરતિ' શબ્દના અર્થ છે.
પ્રમત્તગુણસ્થાન—સાધુનાં મહાવ્રતાને ધારણ કરનાર, પશુ પ્રમા ના બંધનથી પૂર્ણ મુક્ત નહિ થયેલ, એવા મુનિ મહાત્માઓનું આ . ગુણસ્થાન છે.
અપ્રમત્તગુણસ્થાન—પ્રમાદના અધનથી મુક્ત થયેલ મહામુનિ વરનુ આ સાતમુ ગુણસ્થાન છે.
આ પૂર્ણ કરણ માહનીય ક્રમ`ને ઉપશમ યા ક્ષય કરવામાં
અનિવૃત્તિગુણસ્થાન—અહીં પૂર્વ ગુણુસ્થાનના કરતાં એવા અધિક ઉજ્વલ આત્મપરિણામ હોય છે, કે જે વડે મોહને ઉપશમ યા ક્ષમ
થવા માંડે છે.
સૂક્ષ્મસ પરાય.—ઉક્ત ગુણસ્થાનમાં માહનીય ક્રમના ઉપશ્ચમ ના ક્ષય ચતે થતે, જ્યારે બધુ મેાહનીય ક્રમ ઉપશાન્ત યા ક્ષીણું થઇ જાવ
૧. ‘કરણ · એટલે અધ્યવસાય-આત્મપરિણામ.
૩.
* સપરાચ ' એટલે કષાય, પણ પ્રાકૃતમાં લાભ લેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com