________________
: ૧૭૦ :
C
પણ વસ્તુને નિત્ય બતાવતાં એવા કાઇ શબ્દ મૂકવા જોઇએ કે જેથી તે વસ્તુમાં રહેલા અનિત્યત્વ ધર્માંને અભાવ સૂચિત થવા પામે નહિ. તેમજ ક્રાઇપણ વસ્તુને અનિત્ય બતાવવામાં એવા શબ્દ જોડવા જોઇએ કે જેથી તે વસ્તુમાં રહેલા નિત્યત્વ ધર્મનું તેમાં ન હોવાનું સુચિત થાય નહિ. આવા શબ્દ સ ંસ્કૃતભાષામાં ‘સ્વાર્’ છે. ‘ચાર્’ શબ્દના અથઅમુક અપેક્ષાએ '' એવા થાય છે. યાત્’ શબ્દ, અથવા તેના અર્થવાળા સંસ્કૃતભાષાના ‘ચિત્’શબ્દ, કાં તે અમુક અપેક્ષાએ ” એ વાક્ય જોડીને “ સ્થાનિત્ય દ્ય ઘટઃ અમુક અપેક્ષાએ ટ અનિત્ય જ છે ' એમ વિવેચના કરવામાં, ઘટમાં અન્ય અપેક્ષાએ રહેલા નિયત્વ ધમને બાધ પહેાંચે નહિ.ર આ ઉપરથી વસ્તુસ્વરૂપને અનુસરતા કેવા શબ્દપ્રયાગા કરવા જોઈએ, એ ખ્યાલમાં રાખવાનું પ્રાપ્ત થાય છે. જૈનશાસ્ત્રકારે વસ્તુના પ્રત્યેક ધર્મના વિધાન અને નિષેધને લગતા શબ્દપ્રયાગે સાત પ્રકારે હાવાનું દર્શાવે છે. ઉદાહરણ તરીકે ‘ ઘટ ’ તે લઇએ, અને એના ‘ અનિત્ય ' ધર્મ' તરફ દષ્ટિપાત કરીએ–
<c
""
""
*
tr
પ્રથમ શબ્દપ્રયોગ. “ ઘટ અનિત્ય છે, એ ચેાસ છે, પરંતુ અમુક અપેક્ષાએ. '' આ વાકયથી, ઘટમાં અમુક દૃષ્ટિએ અનિત્યધનું. મુખ્યત્વેન વિધાન થાય છે.
""
દ્વિતીય શબ્દપ્રયાગ. “ અનિત્યધમ રહિત છે, અર્થાત્ નિત્ય છે, એ નક્કી વાત છે, પરંતુ અમુક અપેક્ષાએ. આ ખીજા વાકયથી, ઘટમાં અમુક અપેક્ષાએ અનિત્યધમ ના મુખ્યત્વેન નિષેધ કરવામાં આવે છે. તૃતીય શબ્દપ્રયાગ. કાઇએ પૂછ્યુ કે “ ઘટ અનિત્ય અને નિત્ય
૧. એ રીતે ‘ અસ્તિત્વ ’ વગેરે ધર્મામાં પણ સમજી લેવુ.
(6
ર. 'स्यात्' ” શબ્દ કે તેના અર્થવાળા બીજો શબ્દ બેડ્યા વગર પણ વચનવ્યવહાર થતા જોવાય છે, . પરન્તુ વ્યુત્પન્ન પુરુષને સત્ર અનેકાન્તદૃષ્ટિનું અનુસધાન રહ્યા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com