________________
: ૧૪૩ :
છે, તે પુણ્યાનુબંધી પાપવાળા જાણુવા. જેઓ સસારના આનંદ લૂંટી રહ્યા છે અને પાપમય જીવન ગાળે છે, તે પાપાનુબંધી પુણ્યવાળા છે અને જેઓ દરિદ્ર દુઃખી હોવા છતાં પાપના ધંધામાં મશગૂલ રહે છે, તેઓને પાપાનુધી પાપવાળા માનવા.
લૂંટમ્રાટ, પ્રાણિવધ વગેરે પ્રચંડ પાપના ધંધાઓથી ધનવાન થઈ બંગલા બંધાવી એશઆરામ ભાગવતા કેટલાક મનુષ્યાને જોઇ કેટલાક ટૂંકી નજરના માણુસા કહે છે કે “ જી ભાઇ ! ધર્મીને ઘેર ધાડ એ! પાપ કરનારાઓ વી માજ માટે છે! હવે ક્યાં સ્કું ધર્મ-ક્રમ !' પરંતુ આ કથન કેવું અજ્ઞાનપૂર્ણ છે, તે ઉપરની ક્રમ સબંધી હકીક્ત સમજનારામે સારી પેઠે જાણી શકયા હશે. આ જિંગીમાં થાહે તેટલું પાપ કરાય અને તેની સાથે પૂર્વના પુણ્યથી ભલે ગમે તેટલું સુખ ભોગવાય, પરંતુ પરલાકમાં પાપાબાઈનુ રાજ્ય નથી કે તે બધું પાપ નિષ્ણ જ હવામાં ઊડી જાય. પ્રકૃતિનું સામ્રાજ્ય અજન્મ છે. તેનાં બારીક તત્ત્વા અગ્રમ્ય છે. માના અધારામાં ગમે તેટલાં ગાથાં મા વામાં આવે, ગમે તેવી કલ્પના બધી નિર્ભય રહેવામાં આવે, પણુ ખૂબ યાદ રાખવુ જોઇએ કે પ્રકૃતિના શાસનમાંથી ક્રાઇ ગુનેહગાર છ્યો નથી, તા નથી અને છૂટશે નહિ.
"
.
આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરવુ એ સુગમ વાત નથી, એને માટે આચાર-વ્યવહાર શુદ્ધ રાખવાની જરૂર છે. ધ્રુવા આચારાથી જીવન સ્વચ્છ નવાની સાથે ઉન્નતિમાં મૂકાય છે એ વાત ખાસ વિચારવા જેલી છે. એ વિષે જૈનશામાં ધણા વિસ્તારથી ઉપદેશ આપવામાં આવ્યા છે. · વસિષ્ઠ સ્મૃતિ ' ના છઠ્ઠા અધ્યાયના ત્રીજા ક્ષેાકમાં પણ “ આવાલીનું મૈં પુનન્તિ વેણ ” એ શબ્દોથી કહેવામાં આવ્યું છે – આચારરહિતનેવે પણ પવિત્ર કરી શકતા નથી, અર્થાત્ વેદના જાણુતાર પણ આચારહીન હોય તે અપવિત્ર છે.' આ સુગમ વિષયને પણ અહીં દિશા માત્રથી જોઇ જાએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com