Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 179
________________ : ૧૬૭ : - “ અરેવ ઘટા” “ હું નાચેર વટા” “હા નિત્ય પટ” “શા નિરજ વ થરા એ સ્યાદ્વાદનાં વાર યુક્ત વાકયોમાં. ઉપર બતાવ્યા પ્રમાણે અમુક ૧ અપેક્ષાએ ઘટ સત્ જ છે. અમુક અપેક્ષાએ ઘટ અસત જ છે. અમુક અપેક્ષાએ ઘટ અનિલ જ છે” એ પ્રમાણે નિશ્ચયાત્મક અર્થ સમજવાને છે. “ચા ” શબ્દને અર્થ-કદાચ,” “શાયદ” કે એવા કોઈ બીજા સંશયવાયક શબ્દથી કરવાને નથી જ. નિશ્ચયવાદમાં સંશયના શબ્દનું કામ શું? ઘટને ઘટરૂપે સમજવું જેટલું યથાર્થ છેનિશ્ચયરૂપ છે, ઘટને અપેક્ષા–દષ્ટિએ અનિય અને નિત્ય એ બંને રૂપે સમજવુંએ પણ તેટલું જ યથાર્થ નિશ્ચયરૂપ છે. આથી સ્યાદાદને અવ્યવસ્થિત કે અસ્થિર સિદ્ધાન્ત પણ કહી શકાય નહિ એ ચોક્કસ છે ૧ “ચા” શબ્દને અથ– અમુક અપેક્ષાએ થાય છે. જુઓ, આગળ સપ્તભંગીનું પ્રકરણ જ વિશાળ દષ્ટિથી દર્શનશાસે જેનાર સારી પેઠે સમજી શકે છે કે દરેક દર્શનકારેને સ્યાદ્વાદ સ્વીકાર પડ્યો છે. સત્વ, રજ અને તમ એ પરસ્પર વિરુદ્ધ ત્રણ ગુણવાળી પ્રકૃતિને માનનાર સાંખ્યદર્શન પૃથિવીને પરમાણુરૂપે નિત્ય અને સ્થૂલરૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વપૃથિવીત્વ આદિ ધર્મોને સામાન્ય અને વિશેષ રૂપે સ્વીકારનાર ૨ નૈયાયિક–વેશેષિક દર્શન, અનેક વર્ણયુક્ત વસ્તુના અનેકવડકારવાળા એક ચિત્રજ્ઞાનને જેમાં અનેક વિરુદ્ધ વણે પ્રતિભાસે છે૧ “ ન પ રયવિરક્તિ ગુૌ सांख्यः संख्यावतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ।।" –વીતરાગસ્તેત્ર, હેમચંદ્રાચાર્ય. २ " चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् ।। योगो वैशेषिको वापि नानेकान्तं प्रतिक्षिपेत् ॥" –વીતરાગતૈત્ર, હેમચન્દ્રાચાર્ય, અર્થાત– નૈચાયિકો અને વેશેષિકે એક ચિત્રરૂપ માને છે. અનેક વણે જેમાં હોય, તે ચિત્રરૂપ કહેવાય. આને એકરૂપ કહેવું અને અનેકરૂપ કહેવું એ સ્યાદ્વાદની સીમા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200