Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 140
________________ : ૧૨૮ : સાસાદન ગુણસ્થાન—સમ્યગૂદર્શનથી પડતી અવસ્થાનું નામ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રાધાદિ પરમતીવ્ર કષાયેાને ઉય થતાં સમ્યક્ત્વથી પાડવાને વખત આવે છે. આ ગુરુસ્થાન, પડતી અવસ્થારૂપ હાવા છતાં પણ તેની પૂર્વે સમ્યગ્દર્શનરૂપ અમૃતનુ પાન થઇ ગયેલું હોવાથી આ ગુણુસ્થાનવાળાને સંસારભ્રમણુની હૃદ અવાઇ ગઇ હોય છે. મિશ્રગુણસ્થાન—આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે એ ગુરુસ્થાનવાળા સત્ય માગ અને અસત્ય માર્ગ એ બંને ઉપર શ્રદ્ધાના ભાવ ધરાવે છે. અથવા જે દેશમાં ફક્ત નાળિઍરતા જ ખારાક હાય, અને એથી તે દેશના લેાકેાને જેમ, અન્ન ઉપર રાગ કે દ્વેષ ન થાય, તેમ આ ગુણુસ્થાનવાળાને પણ સત્ય માર્ગ ઉપર રુચિ કે વૈમનસ્યા પરિણામ હાતે નથી. ખાળ અને ગેાળ સરખા માનવામાં મેહ મિશ્રવૃત્તિ રહેલી છે, તેવા પ્રકારની માહમિશ્રવૃત્તિ આ ગુણુસ્થાનમાં સંભવે છે. પરન્તુ દ્વિતીય ગુણુસ્થાનની પેઠે આ ગુણુસ્થાનની પૂર્વે પણ સમ્યક્તરૂપે અમૃતનું પાન થઇ ગયેલું હેવાથી, આ ગુણુસ્થાનવાળાને પણ ભવભ્રમણના કાળના છેડા બંધાઇ ગયેલા હાય છે. અવિરતિસમ્યગ્દષ્ટિ—વિરતિ એટલે વ્રત, તે વિનાનું સમ્યક્ત્વ એ અવિરતિસમ્યગ્દષ્ટિ ' શબ્દના અર્થ છે. માત્ર સમ્યને લગાર સ્પ થઇ જાય, તે। ભવભ્રમણના કાળના છેડા નિયમિત થઇ જાય છે. આના જ પ્રભાવથી પૂર્વે એ ગુણુસ્થાનવાળાઓના ભવભ્રમણુને કાળ નિયમિત થઇ ગયેલા ડ્રાય છે. આત્માના એક પ્રકારના શુદ્ધ ભાવ-વિકાસને સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન અથવા સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તત્ત્વવિષયક સંશય કે ભ્રમને અવકાશ મળતા નથી. મેાક્ષ મેળવવાની લાયકાત આ સભ્યથી જં મેળવાય છે. આના વગર ગમે તેટલુ કષાય, તે કાયાથી યુક્ત, " L C ૧. આસાદન • એટલે પરમતીવ્ર ક્રોધાદિ સાસાદન ' કહેવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200