Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
[ ૧૩]
આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજાના શિષ્યોમાં શિરોમણિ આચાર્ય શ્રીપ્રભાનંદસૂરિ મહારાજના બાંધવ પંડિત શ્રી પરમાનંદસૂરિ વિરચિત શ્રી હિતોપદેશામૃત નામની ટીકામાં સર્વવિરતિ નામનું ચોથું દ્વાર પુરૂ થયું. આ રીતે હિતોપદેશામૃત નામનું વિવરણ પુરૂ થયું.”—૧
“ચાંદ્રકુળમાં ચારિત્રગુણથી નિર્મળ એવા શ્રી અભયદેવસૂરિનામના આચાર્યદેવ થયા.જેઓશ્રીનો યશોદેહનવાંગી વૃિત્તની રચનાના યોગે આજે પણ જગતમાં વિદ્યમાન છે.”૧
તેઓશ્રીની પરંપરામાં થયેલા આ. શ્રી જિનવલ્લભસૂરિ મહારાજ પિતાના ગુણ સમુદાયથી તે રીતે વિશ્વમાં વિખ્યાત થયા કે જેથી સંયમ (સાધુ)ઓના સમુદાયમાં અને પંડિત પુરૂષોમાં આજે પણ તેઓ અગ્રગણ્ય છે.”—૨
“તેઓશ્રીના વંશના વિભૂષણ સમા તથા દુષમકાળના પ્રભાવે મૂછવશ થયેલ મુનિઓને વ્રતને જીવિત કરવા માટે ઔષધ તુલ્ય અને નિઃસીમ પુણ્યલક્ષમીના આધારભૂત એવા આચાર્યશ્રી અભયદેવસૂરિ નામના ગુરૂવર થયા. તેઓ (સ્વર્ગવાસી બનતાં તેઓ)થી વિખુટા પડેલા તેમના ગુણે તેમના જેવો જ અનુપમ આશ્રય શોધવા દશેય દિશામાં ફરી રહ્યા છે. અર્થાત વર્તમાનમાં તેમના જેવા ગુણવાન આચાર્ય કઈ નથી અને તેમના ગુણોને યશ દશેય દિશામાં ફેલાઈ ગયો છે.”—૩
swતેઓના પટ્ટના આભૂષણ રૂપ આ. શ્રી દેવભદ્ર નામના યુનિપતિ આજે પણ વિજય પામે છે, કે જેઓના વચને વિષમ એવા વિષય-વિકારે રૂ૫ રોગોથી સંનિપાત થાય ત્યારે રસાયણનું કામ કરે છે અર્થાત તેઓના વચને વિષય—વિકારોને વિનાશ કરે છે.”—૪ 2-चान्द्रे कुलेऽस्मिन्नमलश्चरित्रेः, प्रभुर्बभूवाभयदेवसूरिः ।
नवांगवृत्तिछलतो यदीय-मद्यापि जागर्ति यशःशरीरं ॥१॥ 3તસ્માનુનીં; fજૈનવજીમોથ, તથા પ્રામા નિઈ જોધે
विपश्चितां संयमिनां च वर्गे, धुरीणता तस्य यथाऽधुनापि ॥२॥ 4–તેષામયમન સમમવત સંનવને દુષHIमुर्छालस्य मुनिव्रतस्य भवनं निःसीमपुण्यश्रियः । श्रीमन्तोऽभयदेवसूरिगुरवस्ते यद्वियुक्तै गुणेद्रष्टु तादृशमाश्रयान्रमहो दिक्चक्रमाक्रम्यते ॥३॥ 5 ગતિતિનિયમો –નાના નતિ તરીપાવલંસ: |
एष विषयविषरोगसन्निपाते, दधति रसायनतां-वचांसि यस्य ॥४॥