Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text ________________
सिरि हिओवएसमाला
૧૦૧
छबिह-जीवनिकाय, जावज्जीवं पि तिविहं तिविहेणं । मणवयतणूहिं रक्खइ, जं तमिह महत्वयं पढमं ॥४५२॥ महुर-मगविय-मणलिय-मवाहयं कज्जसारमणवज्ज । जं जं पिज्जइ वयणं, तं विति महव्वयं बीयं ॥४५३॥ अवि दंतमित्तसोहण-मदिन्नमन्नस्स जन्न गिलति । समतिण-मणिणो मुणिणो, तं हवइ महव्वयं तइयं ॥४५४॥ सुर-नर-तिरि-नारीसु, मणसा वि वियारवज्जणं जमिह । बंभाणस्स वि भयवं, भणंति बंभव्वयं तं तु ॥४५५॥ धण-धन्न-हिरन्नाइसु, सावय-उवगरण-वसहिपभिईसु । मुच्छाविच्छेयपरं, अप्परिग्गह मिह वयंति विऊ ॥४५६॥ પાંચમહાવ્રત ––જીવનભર પૃથ્વીકાય આદિ છે કાયના જીવને મન, વચન, કાયાથી હણવા નહી, હણાવવા નહીં અને હણતાને અનુમોદન આપવું નહિ, એ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવ્રત કહેવાય છે. ૪૫ર ( ૨મધુર કર્ણપ્રિય, અગવિતરનમ્ર, અનલિક-સત્ય, અવધક= અહિંસક કાર્ય સાર-કામપૂરતું; અને અનવઘ=નિષ્પાપ, એવું જે વચન મુનિઓ વડે બેલાય છે, તે મૃષાવાદ વિરમણરૂપ બીજુ મહાવ્રત કહેવાય છે. ૪૫૩
૩-માલિકે આપ્યા વિના દાંત ખેતરવાની સળી જેવી સામાન્ય વસ્તુ પણ ગ્રહણ ન કરવી તે, તૃણ અને મને સમાન માનનારા મુનિઓનું અદત્તાદાન વિરમણ નામનું ત્રીજું મહાવ્રત કહેવાય છે. ૫૪
૪- કાયાદિના વિકારની તે વાત જ શું કરવી ? પરંતુ દેવ મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓમાં મનથી પણ વિકારનું વજન કરવું તેને બ્રહ્મચર્ય નામનું ચોથું મહાવ્રત કહેવાય છે અને તે વ્રતની કઠીનાઈથી બ્રહ્મા વિગેરે પણ ભય પામે છે. ૫૫
પ-ધન, ધાન્ય, હિરણ્યાદિમાં તથા ઉપકરણ, વસતિ આદિમાં મૂછના ત્યાગને જ્ઞાની પુરુષ અપરિગ્રહ નામનું પાંચમુ મહાવ્રત કહે છે. ૪પ૬
Loading... Page Navigation 1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230