Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 191
________________ ૧૬૨ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ आणाए अवट्टतं, जो उवहिज्ज जिणवरिंदाणं । तित्थयरस्स सुयस्स य, संघस्स य पच्चणीओ सो॥१९५।। किं वा देइ वराओ, मणुओ सुहृवि धणीवि भत्तोवि । आणाइक्कमणं पुण, तणुयपि अणंतदुहहेउ ।।१९६॥ तम्हा सइ सासत्थे, आणाभट्ठमि नो खलु उवेहा । अणुकूलगेयरेहि, अणुसट्ठी होइ दायव्वा ॥१९७॥ . एवं पाएण जणा, कालाणुभावा इहं तु. सव्वे वि । णो सुंदरंत्ति तम्हा, आणाजुत्तेसु पडिबंधो ॥१९८॥ इयरेसु वि य पओसो, नो कायव्वो भवट्टिई एसा । નવાં વિવેકગણિજ્ઞા, વિધિ સંયમના 33 - શ્રી જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર અધમ પુરૂષની, જે કેઈ આત્મા પ્રશંસા કરે છે, તે આત્મા શ્રી તીર્થકરને, મૃત (આગમ) નો અને સંઘને શત્રુ બને છે. ૧૫ , અથવા-દરિદ્રી માણસ હોય કે ધનવાન એ ભક્ત હોય તે આપી આપીને બીજુ શુ આપવાનો હતો ? કશું જ નહી. પરંતુ શ્રીજિનાજ્ઞાનું અતિઅલ્પ માત્રામાં પણ ઉલ્લંઘન કરવામાં આવે, તો તેના પરિણામે અનંત દુખે આવીને ઉભા રહે છે. ૧૯૬ , આજ્ઞાભ્રષ્ટ સાથેનો વ્યવહાર તેથી સામર્થ્ય હોય તો આજ્ઞાથી ભ્રષ્ટ બનેલ પુરૂષની ઉપેક્ષા કરવી ચગ્ય નથી, માટે તેને અનુકૂળ-પ્રિય કે પ્રતિકૂળ-અપ્રિય વચનથી હિત શિખામણ આપવી જોઈએ. ૧૯૭ આ પ્રમાણે દુષમકાળના પ્રભાવથી આ ભરતક્ષેત્રમાં રહેલા દરેકે દરેક સાધુઓ સારા હોય છે તેવું નથી, તેથી જે કઈ સાધુ, શ્રી જિનાજ્ઞાને વફાદાર હોય, તેમના ઉપર જ ગુરૂ તરીકેનું બહુમાન ભાવ ધારણ કરવા. ૧૯૮ જે આત્માઓ જિનાજ્ઞાથી નિરપેક્ષ હોય, તેના ઉપર પણ દ્વેષ તે ન જ કરે; કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું વિષમ છે; માટે . સન્માર્ગમાં સુસ્થિર બનેલા આત્માઓએ તો જિનાજ્ઞાથી નિરપેક્ષ 1 ગુત્તય હો વહિલવો છે. |

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230