Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 200
________________ दंसणसुद्धिपगरण-लेम्मत्तपगरणं -- तत्तो य अप्पमत्ते, नियट्टि अनियट्टि बायरे हुमे । વસત—પીળોઢે, હોર્સનોળી નોમનીયારા ગર્ કૃતિ આ જાઇ, કોઇ વેઇ સાથળે ય | સંગમસળ—સા, મવસમ્મે સન્નિ–બાહાર ારરૂખા ધમ્મા-ધમ્મા—ગાસા, ત્તિવૃત્તિયમેયા તહેન બદ્ધા ય | खंधा देसपएसा, परमाणु अजीव चउदसहा || २३६ ॥ ધમા—ધમ્મા—પુર—નદ્દ જાહો પત્ર દ્રુતિ બનીવા चलणसहावो धम्मो, थिरसंठाणो अधम्मो य ॥२३७॥ अवगाहो आगासो, पुग्गल - जीवाण पुग्गला चउहा । खंधा देसपएसा, परमाणू चेव नायव्वा ।। २३८॥ ૧૭૧ ૧૦–સૂક્ષ્મસ‘પરાય, ૧૧–ઉપશાંતમેાહ, ૧૨-ક્ષીણમાહ, ૧૩–સયાગી ગુણસ્થાનક છે. ૨૩૩-૨૩૪ અને ૧૪–અયાગીગુણસ્થાનક. એમ ચૌદ કુલ માગ ણાવિચાર – ગતિ, ઇન્દ્રિય, કાય, ચાગ, વેદ, કષાય, જ્ઞાન, સયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સંજ્ઞી અને આહાર આ ચૌદ માણાદ્વાર છે. ૨૩૫ અજીવિચાર : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેયના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે, એટલે આ ત્રણના નવ ભેદ થાય છે. પુદ્દગલના કોંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એમ ચાર પ્રકાર છે અને કાળના એક પ્રકાર છે આ રીતે અજીવના કુલ ચૌદ પ્રકાર છે. ૨૩૬ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ આ પાંચેય અજીવ છે. તેમાંથી ધર્માસ્તિકાય ચલનક્રિયામાં કારણભૂત છે અને અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં કારણભૂત છે. ૨૩૭ આકાશાસ્તિકાય, પુદ્દગલ અને જીવાને અવકાશ આપે છે, તથા પુદ્ગલના કધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર પ્રકા૨ છે. ૨૩૮

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230