Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 188
________________ इंसणसुद्धिपगरणं-सम्मत्तपगरणं ૧૫૯ છે इई जाणिऊण एयं, मा दोसं दुसमाए दाऊण । ઘણું મુખ્યદુ, શક્કવિ ઇમો કચરૂ ૨૮રૂા. ता तुलियनियबलाण, सत्तीए जहागमं जयंताणं । सपुन्ना च्चिय किरिया, दुप्पसहताण साहूणं ॥१८४।। लाहालाह-सुहासुह-जीवियमरण-ट्ठिईपयाणेसु । हरिस-विसायविमुक्कं, नमामि चित्तं चरित्तीण ॥१८५।। वंदितो हरिसं, निदिज्जतो करेज्ज न विसायं । न हु नमिय-निंदियाणं, सुगई कुगई व बेंति जिणा ॥१८६॥ वंदामि तवं तह संजमं च, खंतिं च बंभचेरं च । जीवाणं च अहिंसा, जं च नियत्ता घरावासा ।।१८७॥ આ પ્રમાણે દુષમકાળમાં પણ ચારિત્ર ધર્મની વિદ્યમાનતા જાણુને, દુષમકાળને દેવ આપીને ધર્મના ઉદ્યમનો ત્યાગ કરશે નહિ; કારણ કે આજે પણ જિનધર્મ જગતમાં જય પામે છે. ૧૮૩ તેથી જ પોતાના બળની તુલના કરીને, યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે યતના કરનારા આચાર્ય દુકામસભસૂરિ મહારાજના કાળ સુધી થનારા સાધુઓને ધર્મક્રિયાઓ સંપૂર્ણ ફળ આપનારી થાય છે. ૧૮૪ લાભઅલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, સ્થિતિ-પ્રયાણ અને હર્ષ-વિષાદથી વિમુક્ત એવા ચારિત્રીઓના ચિત્તને હું નમસ્કાર કરું છું, ૧૮૫ . અન્ય કોઈ વંદન કરે તો સાધુએ હર્ષ ન કરવું જોઈએ અને નિંદા કરે તો સાધુએ વિષાદ ન કરવો જોઈએ, કારણ કે-નમન કરાચેલાની સદગતિ અને નિંદા કરાયેલાની દુર્ગતિ થાય છે, એવું શ્રી જિનેશ્વર દે ફરમાવતા નથી. ૧૮૬ - તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય, જીવમાત્રની અહિંસા અને ગ્રહવાસથી વિરામ પામવારૂપ ધમને હું વંદન કરું છું. ૧૮૭ : 1 સહુજ જિ. દે. 2 સુબુ. મુ. 3 શ્રેમ . તુ. |

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230