Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 185
________________ ૫૬ દર્શનશુદ્ધિ પ્રકરણ સમત્વ પ્રકરણ केसिंचि य आएसो, दसपनाणेहिं वट्टए नित्यं । . वोच्छिन्नं च चरितं, वयमाणे होइ पच्छित्तं ॥१६९॥ जो भण्णइ णत्थि धम्मो, न य सामाइयं न चेव य वयाई । सो समणसंघबज्झो, कायव्यो समणसंघेण ॥१७॥ दुप्पसहंतं चरणं, जं भणियं भगवा ईहं खित्ते । आणाजुत्ताणमिणं, न होइ अहुणत्तिया मोहो ॥१७१॥ कालोचियजयणाए, मच्छररहियाण उज्यमंताण । जणलत्तारहियाणं, होइ जइत्तं जइब सया ॥१७२॥ न विणा तित्थं निग्गंथेहिं, नातित्था य निग्गंथया । छक्कायसंजमो जाव, ताव अणुसंजणा दुहं ॥१७३।। વર્તમાનકાળમાં ચારિત્રનું અસિવ:– કેટલાક પુરૂષને એ મત છે કે વર્તમાનકાળમાં ધર્મતીર્થ= જિનશાસન, દર્શન તથા જ્ઞાન મેગથી જ ચાલે છે અને ચારિત્રયેગને વર્તમાનમાં વિચ્છેદ થયો છે. પરંતુ આ પ્રમાણે બોલનારની વાત ખોટી છે અને આવું બોલનાર પુરૂષને પ્રાયશ્ચિત્ત લાગે છે. ૧૬૯ જે પુરૂષ કહે કે-વર્તમાનમાં ધર્મ નથી, સામાયિક નથી અને મહાવ્રત પણ નથી, તેવું બોલનાર પુરૂષને શ્રમણસંઘે સંઘ બહાર કરે જઈએ. ૧૭૦ - ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે કે-આ ભરત નામના ક્ષેત્રમાં દુકસભ નામના આચાર્ય સુધી ચારિત્રધર્મ રહેશે. તેથી આજ્ઞા યુક્ત આત્માઓને “આ દુષમકાળમાં ચારિત્ર નથી એ વ્યાહ (મુંઝવણ) કરવાનું કાંઈ જ કારણ નથી. ૧૭૧ - દુષમકાળને ઉચિત યતનાથી જીવનારા, ઈર્ષાદેષથી રહિત થયેલા, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરનારા અને લેકવ્યવહારથી પર થયેલા, સાધુઓને સદા માટે યતિપણું હોય છે. ૧૭૨ નિગ્રંથે-સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના | જિન દે

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230