Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 177
________________ 10 દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ 0: जं न तयट्ठा कीयं, नेव वूयं गहियमन्नेणं । आहड्ड पामिच्चं, वज्जिऊण तं कप्पए वत्थं ॥१३५॥ तुंबयदारुमट्टिय-पत्त कम्माइदोसपरिमुक्कं । . उत्तम-मज्झ-जहणं, जईण भणियं जिणवरेहि ॥१३६॥ एसा चउक्कसोही, निद्दिट्ठा जिणवरेहिं सव्वेहिं । एयं अहसत्तीए, कुणमाणो भण्णए साहू ॥१३७॥ उद्दिट्टकडं भुजइ, छक्कायपमद्दणो घरं कुणइ । पच्चक्खं च लगए, जो पियइ कहं नु सो साहू ? ॥१३८।। जे संकिलिट्ठचित्ता, मायट्ठाणं मि निच्चं तल्लिच्छा । आजीवगभयगच्छा, मूढा नो साहुणो हुंति ॥१३९॥ વસ્ત્રવચાર :- સાધુના નિમિત્તથી જે ખરીદ કરાયું ન હોય, વણાયું ન હોય, અને અન્ય વસ્તુ આપીને ગ્રહણ કરાયું ન હોય તથા આહત અને પ્રામિત્યદેષ વિનાનું હોય, એવું નિર્દોષ વસ્ત્ર સાધુને લેવું ક૯પે છે. ૧૩૫ પાત્રવિચાર :- શ્રી જિનેશ્વર ભગવંતોએ સાધુઓને આધકર્માદિ દોષથી રહિત તથા ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભેદથી ભિન્ન તુંબડાનું, લાકડાનું કે માટીનું પાત્ર વાપરવાનું ફરમાવ્યું છે. ૧૩૬ સાધુ–અસાધુ વિચાર – ' જ સર્વતીર્થકર ભગવંતોએ આ ઉપર્યુક્ત ચાર પ્રકારની શુદ્ધિ બતાવી છે, તે શુદ્ધિઓને યથાશક્તિ આચરનાર આત્મા જ સાધુ કહેવાય. ૧૩૭ " જે કઈ ઉદિષ્ટ આદિ દોષવાળા આહાર આદિને ઉપગ કરે છે, ષકાયનું મર્દન કરીને ઘર બનાવે છે તથા પ્રત્યક્ષ પાણીમાં રહેલા અપકાયાદિ અને પીએ છે, તેને સાધુ કેવી રીતે કહેવાય ? આ દેષનું સેવન કરનારને સાધુ કહી શકાય નહિ. ૧૩૮ | વળી જેઓ રાગાદિથી સંફિલષ્ટ ચિત્તવાળા હોય, . માયાના સ્થાનોમાં લુબ્ધ બનેલા હોય અને આજીવિકાને નાશ થવાના ભયથી 1 જૂઠું , I 2 °મનેર્તિ છે. !

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230