Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text ________________
दंसणसुद्धिपगरणं-सम्मत्तंपगरणं
3
*
-कुल- जाइ - रुबी, संघयणी धजुओ संस I
૧૧
अविकत्थणो अमायी, थिरपरिवाडी गहियवक्को ॥ १४८ ॥ પ્રિયપલ્લિો પ્રિયદ્દિો, મળત્યો દેશ જાજ—–માવજી |
૧૮
૧૯
आसन्नलद्धपइभो णाणांविहदेस भासन्नू ॥ १४९॥
૨૫-૨૭
૧૫૧
૨૦-૨૪
पंचविहे आयारे जुत्तो, सुतत्थतदुभय विहन्नू ।
૩૧
૨૮
૨૯ ૩.
૩ર
33
૩૪
૩૫
૩૬
३७ ૩૮,
બાદરા—ણ—જાર નિકળો ગાળાસરો "ના ससमय - परसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो T गुणसयकलिओ जुत्तो, पवयणसारं परिकहेउं ॥ १५१ ॥ बूढो गणहरसद्दो, गोग्रम माईहिं धीरपुरिसेहिं । जो तं ठवे अपत्ते, जाणतो सो महापावो ॥ १५२ ॥
ઉત્તમદેશ-૧, ઉત્તમકુળ-૨, : ઉત્તમજાતિ-૩ અને ઉત્તમરૂપવાળા-૪, વિશિષ્ટ સંઘચણવાળા-૫, ધૈર્યવાન ૬, અનાશસી-૭, અલ્પભાષી–૮, અમાયાવી-૯, સ્થિરપરિપાટી-૧૦, આદેય વચનવાળા ૧૧, જિતપર્યં=વાદીની સભાને જીતનારા-૧૨, નિદ્રાના વિજેતા-૧૩, મધ્યસ્થાષ્ટિવાળા–૧૪, દેશ-કાળ અને ભાવના જાણકાર–૧૫-થી ૧૭, પ્રત્યુત્પન્ન મતિવાળા-૧૮, અનેક દેશની ભાષાના જ્ઞાતા ૧૯, જ્ઞાનાદિ પાંચ આચારમાં ઉદ્યમવાળા-૨૦થી ૨૪, સૂત્ર-અર્થ અને તદ્રુભયમાં નિપુણુ, ૨૫થી૨૭, ઉદાહરણ હેતુ–કારણ–અને નયામાં કુશળ ૨૮થી૩૧, ગ્રાહણા કુશળ–૩ર, સ્વદર્શન અને પરદનને જાણનારા-૩૩-૩૪, ગ`ભીર–૩૫, દીપ્તિમાન્-૩૬, કલ્યાણકારી-૩૭, સૌમ્ય સ્વભાવી-૩૮ ઇત્યાદિ સે...કડા ગુણાથી યુક્ત એવા આચાર્ય જૈન પ્રવચનનાં રહસ્યને કહેવા માટે લાયક કહેવાય છે. ૧૪૮ થી ૧૫૧
જે આચાર્ય જાણે છે કે ગણધર શખ્સને શ્રીગૌતમ ગણાધિપતિ આદિ ધીરપુરૂષોએ ધારણ કર્યા હતા' તે આચાય જો તે ગણધર શબ્દ= આચાર્ય પદ્મને અપાત્રમાં સ્થાપન કરે, તે તે આચાર્ય મહાપાપી છે.૧પર
Loading... Page Navigation 1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230