Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 51
________________ ૩૮ પીરસવાનું કહી ગયો હતો. તેની પાછળ કારણ હતું, સાંભળ. તારે તાજી રસોઈ જમવી છે કે પછી વાસી જ ખાવું છે ? કારણ આ બધું તું ભોગવે છે તે તારા બાપદાદાનું પુણ્ય છે. એ પુણ્ય ખૂટી ગયા પછી શું ? હું તને સંદેશો આપવા આવ્યો છું. તેમણે નિયમ કર્યો કે ગુરૂ મહારાજના દર્શન તેમજ વાણી સાંભળ્યા પછી જ રાજસભામાં જવું. વસ્તુપાળે શું નથી જાણ્યુ ? છતાં પણ રોજે રોજ ગુરૂવાણી શ્રવણ કરે છે. આપણે શું દરરોજ દવા એની એ નથી ખાતા ? જ્યાં સુધી ગુણ ન કરે ત્યાં સુધી ખાઈએ છીએ. તે પ્રમાણે આ ધર્મવાણી પણ જ્યાં સુધી આપણને ધર્મી ન બનાવે ત્યાં સુધી ભલે ને એકની એક જ વાત હોય છતાં હંમેશા આપણે ગુરૂવાણીનું શ્રવણ કરવું જોઈએ લાભ અને લોભ એ બંન્નેમાં એક જ માત્રા વધારે છે. માટે લોભ હંમેશાં આગળ રહે, ને જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108