SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પીરસવાનું કહી ગયો હતો. તેની પાછળ કારણ હતું, સાંભળ. તારે તાજી રસોઈ જમવી છે કે પછી વાસી જ ખાવું છે ? કારણ આ બધું તું ભોગવે છે તે તારા બાપદાદાનું પુણ્ય છે. એ પુણ્ય ખૂટી ગયા પછી શું ? હું તને સંદેશો આપવા આવ્યો છું. તેમણે નિયમ કર્યો કે ગુરૂ મહારાજના દર્શન તેમજ વાણી સાંભળ્યા પછી જ રાજસભામાં જવું. વસ્તુપાળે શું નથી જાણ્યુ ? છતાં પણ રોજે રોજ ગુરૂવાણી શ્રવણ કરે છે. આપણે શું દરરોજ દવા એની એ નથી ખાતા ? જ્યાં સુધી ગુણ ન કરે ત્યાં સુધી ખાઈએ છીએ. તે પ્રમાણે આ ધર્મવાણી પણ જ્યાં સુધી આપણને ધર્મી ન બનાવે ત્યાં સુધી ભલે ને એકની એક જ વાત હોય છતાં હંમેશા આપણે ગુરૂવાણીનું શ્રવણ કરવું જોઈએ લાભ અને લોભ એ બંન્નેમાં એક જ માત્રા વધારે છે. માટે લોભ હંમેશાં આગળ રહે, ને જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004818
Book TitleGuruvani 1
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy