Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 83
________________ સાથે પાડી નાખતાં વિચાર નહીં કરું. જો બોલવા પર કાબૂ ન હોય તો બત્રીશી પણ પડી જાય. આ જ જીભ લાખો લોકોનું કલ્યાણ પણ કરી શકે છે. ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિયને જીતવી અતિદુષ્કર છે. ગુપ્તિમાં મનોગુપ્તિને જીતવી દુષ્કર છે અને વ્રતમાં બ્રહ્મચર્યવ્રતને જીતવું દુષ્કર છે. ધર્મનાં મૂળ પાયાનાં તત્ત્વો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય, નિમ્પરગ્રહવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108