________________
૮૨
આ તમારી પાંચશેરી બજારમાં રખડતી હતી ઉપર તમારું નામ છે. પછી બીજી વખત આ શેઠ તે પાંચશેરી તળાવમાં ફેકી દે છે. તળાવમાં માથુંલું ગળી જાય છે. એ માછલું માછીમારને ત્યાં જાય છે માછીમારના હાથમાં પાંચશેરી આવે છે, નામ વાંચે છે. દોડતો શેઠને આવીને કહે છે- શેઠ ! આ તમારી પાંચશેરી છે લઈ લો, જૂઓ નીતિનું ધન જ્યાં હશે ત્યાંથી પાછું જ આવવાનું છે. શેઠને નીતિના વેપારી પ્રતિતી થઈ પછી શેઠને ખૂબજ સુખ સુખ થઈ ગયું
માણસ કાંઈ લઈને આવ્યો નથી. અને કાંઈ લઈને જવાનો નથી. કેવળ પુણ્ય અને પાપને લઈને જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org