________________
गाथासहजी ।
પછી ધ્યાતા અને પ્રાણાયામના પ્રકાર થયુંપી, તેથી યતો મનનો જય બાણવી, મને તથા યનની વિલીનતાથી ઇતિચશુદ્ધિ, ને તેના થથી મોક્ષપ્રાપ્તિ કહી છે, સાધુ થી દશાએ વર્તે છે તે નિશ્ચયથી જાણે શક્ય નથી, તેથી દીક્ષા પર્યાયમાં વૈદ્યને વ્યવહારથી વંદન થાય છે. વ્યવહારની બસવન્નાનાં બીજાં દૃષ્ટાંતો આપ્યાં છે. સુનિરિત વસતિ, બિહાર, સ્થિતિ, ગતિ, ભાષા તથા વિનયથી માલમ પડે છે. માતાપિતા જયેષ્ઠભાઈ તથા રત્નાધિક પાસે કૃતિ–કર્મ ન કરાવવું. પૃષ્ઠ ૧૩.
નિપૂત્તવિધાન, તથા કુલ વર્ણવી, ગૌત્પત્તિનો ખાર મુહૂર્તનો સમય કહી, વ તથા પુરુષત્વની વિષે કહી છે. કાચા ઘડામાં ભરેલું જલ જેમ તેનો નાશ કરે છે તેમ ઓછા પાત્રને આપેલું સિદ્ધાંતરહસ્ય તેનો નાશ કરે છે. સાત વખત શ્રીસુવિધિનાથથી શ્રીરાનાથ સુધીમાં, કુો પોણા ત્રળુ પળોપમ સુધી, તીર્થ- વિચ્છેદ થયો. છથોના ઉત્પત્તિર્મદે બાક પ્રકાર છે. પૃષ્ઠ ૧૪.
ચૌદ પ્રકાર આંતરિક મંધિ કહે છે. એક જ વસતિમાં જિનકરી વધારેમાં વધારે સાત હોય. ા માનથી નિદ્રેચાત રીબાનથી નગતિ, ધર્મધ્યાનથી દૈવત અને શુકલપાનથી મોસ થાય. આર્તધ્યાન કામરજિત, રોડ, હિસાર જિત, ધર્મધ્યાન ધર્મરંજિત અને શુક્લધ્યાન નિરંજન છે. જ્યારે પણ પૂછાય ત્યારે એ જ ઉત્તર હોય કે એક નિગોનો અનંતમો ભાગ સિદ્ધિ યો છે. પછી ચરણ સિત્તરી તથા કરણ-સિત્તરી વર્ણવી છે. ‘આરણ્’ની વ્યાખ્યા કરી એકત્રિય જીવોને પણ દશ સંજ્ઞા હોય છે તે દૃષ્ટાંત પૂર્વક કરી, જે ક સંજ્ઞા તેમને નથી હોતી તે પણ કહી છે. ગીતાપનો વિજ્ઞાર તથા પ્રવર્ષ નિમિત વિહાર | સિવાય ત્રીન્હે કોઈ જિનેશ્વરે કહ્યો નથી, યતિવરોને ઉપાશ્રયદાન વસ્ત્રારપાણી રાયન ને આસન આપ્યા બરોબર છે. પૃષ્ઠ ૧પ,
આશ્રયદાનનું લોકોત્તર ફળ કહી ચૌદ ગુણસ્થાનોના નામ કહ્યા છે. નર મળ્યનો નામોણેખ કરી, શાશ્વતી પ્રતિમાનાં ઉત્સેધ અંગુલથી પાંચસે ધનુષ તથા સાત હાથ એ બે પ્રમાણ કહ્યાં છે. અનુક્રમે ત્રણ વર્ષ, પાંચ વર્ષે, તથા સાત વર્ષ સુધી સચિત્ત રહે એવાં બાન્યો વર્ણવ્યાં છે. હાથ નચાવી અન્યને ઉપદેશ આપે પણ પોતે ન કરે તો શું ધર્મ વકરો કરવાની બજારૂ વસ્તુ ૐ શબ્દથી મૃગ, પથી પતંગિયું, ગંધથી બમરો, હાવથી મત્સ્ય, અને સ્પચર્ચા હાથી પાગમાં પડે છે. કવચિત્ વને કવચિત્ કર્મ બલવાન થાય છે, જીવ અને કર્મને અનર્પદે કાળથી વેર છે. રાઈ અને સરસવ જેટલાં પણ પારકાં છિદ્રો જુવે છે તો બેલાંફળ જેટલાં મોટાં પોતાનાં કેમ જૂનો નથી? માથું છુછ્યું, ચિત્ત મર્યું, અંગ પુલિકે થયું, છતાં પણુ પણ ગ્રહણ કરવા ખળ પુરુષની વાણી ન જ નિકળી. એક સમયે ઉત્કૃષ્ટપણે નવલાખ પંચયિ મનુષ્યની સીંગલ ઉત્પત્તિ હોય. સંઘ આહિના કારમાટે ચાયો. સૈન્યને પ્રશ્ન ચૂર્ણ કરે એવી લાધા યુક્ત તે પુલાક મઘ્ધિવાળો વો. ઉત્તમ નર (પુરુષ), પાંચ અનુત્તર વિમાનવાસિ દેવો, ત્રાર્યસ્રા દેવો, પૂર્વધર, ઇંદ્રો, કેલિદીક્ષિત, શાસનદેવી, ને શાસનયા, એ આઠ અભભ્ય ન હોય. અનંત, સિદ્ધ, ય, તપ, પુત, ગુરુ, સાધુ, તથા સંધનો વિરોધી દરોનમોહનીય કર્મ બાંધે તેથી અનંત સંસારી થાય. સાધુ કે ગૃહસ્થી જે ધર્મેદાન કરે તે જ ધર્મગુરુ. આરંભ હોય તો ધ્યા નથી, સ્રસંગ હોય તો બ્રહ્મર્ય નથી, રાંકા હોય તો સમ્યકવ નથી, અને દ્રવ્યગ્રહણ હોય તો પ્રવજ્યા નથી. ગૃહસ્થીના વ્યાપાર પરિશ્રમથી ખિન્ન થયેલા કેટલાકને રમણી વિશ્રામસ્થાન હોય ને કેટલાકને જિધર્મ વિશ્રામસ્થાન હોય. ઉદરભરણ સરખું જ હોવા છતાં મૂઢ અને અમુદ્રના કર્મવિપાકમાં કેટલું અંતર છે; મૂઢ નરક દુઃખ પામે છે અને અમૂઢ શાશ્વત સુખ પામે છે. પૃથ્વીપર પડેલા ભૈરવ-ઝંપાપાત કરેલા, તરવારથી છેદાયલા પણ જીવે છે, પરંતુ ક્ષુધાથી પીડિંત જીવતા નથી. લૌકિક પ્રેમ ઘંટારવ જેવો પહેલા ગંભીરને પર્યંતે ધીમો હોય છે. ભ્રમરની અન્યોક્તિ કહી છે. અતિહાસ્ય, અતિસંતોષ, અતિદુર્જન મનુષ્યો સાથનો સહવાસ, અતિઉદ્ધૃટ વેષ-પાંચે મોટાંને પણ હલકાં પાડે છે. પૃષ્ઠ ૧૬,
અરિહંત પણ એમને એમ તારવાને સમર્થ નથી; તે કુરાળ માર્ગદર્શક છે, તેના દર્શાવેલ માર્ગે ચ તે તરે. દરાપૂર્વ તથા અહનારાચ સંધળુ શ્રીવન સ્વર્ગે જતાં વિખિન્ન થયાં. ઋષભદેવ, તેમના નાણું (ભરતર્ષિના પુત્રો અને ભરતના આઠ પુત્રો એમ કુલે એકસો આઠ એક જ સમયે સિદ્ધ થયા. આર્ટ્ઝ આમળા જેટલી પૃથ્વીકાયમાંના છવો કબુતર જેટલું જ રૂપ ધારણ કરે તો પણ જંબુદ્રીપમાં ન માય. આ ભરતક્ષેત્રમાં કેટલાક મિથ્યાષ્ટિ જીવો પણ એવા બદ્રિક છેકે મરીને નવમે વર્ષે કેવળી થશે. પાંચે ઇન્દ્રિયોની ઉત્કૃષ્ટ વિષય-ગ્રહણ-અવધિ વર્ણવી સોળ પ્રકારના વચન ફરી કહ્યા છે. પાંચ પ્રકારના મિથ્યાત્વ કહી, ફુલીન સમર્થ પુરુષે પ્રતિજ્ઞા પૂણ કરી કે યુદ્ધમાં મરવું, પણ પોતાથી ઉતરતા મનુષ્યોના ઉપાલંભ ન સહેવા એમ કહ્યું છે. જંબુદ્રીપમાં ઉત્કૃષ્ટપણે ત્રીશ ચક્રવર્તી અને જધન્યથી ચાર હોય. ધાતકીખંડમાં તથા પુષ્કરદ્વીપમાં દરેકમાં પ્રમણા હોય. વાસુદેવ વ્યાદિનું પણ તેમજ નાનું, એક દિવસે જે દેવો ચવે છે તેમાંથી થોડા જ મનુષ્યભવ પામે છે, તેથી કયારે મનુષ્યભવ મળરો એ ધવાયી દેવી દુઃખી રહે છે. ભિન્ન ભિન્ન પ્રકારના દેવોની ઉપર નીચે તથા તિર્યક્ જવાની શક્તિની મર્યાદા બતાવી છે. પૃષ્ઠ ૧૭.
પિસ્તાળીશ આગમોનું પ્રમાણ કુલે છ લાખ પિસ્તાળીસ હજાર પાંચસો કુમાશોક જેટલું છે. સ્વર્ગની વાર્ષોમાં મત્સ્યાદિ જલચર હોતા નથી; ચૈવેચકવિમાનોમાં વાવો નથી અને જળ પણ નથી. ચૈત્યદ્રશ્યના પૂજાદ્રવ્ય ને નિર્માલ્યદ્રષ્ય એમ બે પ્રકાર વસુલ્યા છે. પી પણનું મહત્ત્વ કર્યું છે. જિરમાન જિનેશ્વરો અપણે એસો સિત્તેર તથા જપન્થી નીશ ઢોંગ. દરા કલ્પવૃક્ષોના નામ તથા ફળ મળ્યાં છે. પૂર્ણ કર
યોગપટ્ટ (સ્થવિર, ગ્લાનકે વાચનાચાર્યને) ચાર અંત્રુલ વિસ્તૃત સંધિરહિત સરીરવિશ્રામ અર્થે હોય તો અવષ્ટમ્સ દોષ ન થાય. શ્રાવક પાંચ તિથિ પાળે અને અન્ય તિથિમાં તીવ્રાભિલાષ વિના વિષયસુખ ભોગવે. એક દીવામાંથી સો દીવા પ્રકટાવવામાં આવે તો ચ દીવો પ્રકારો છે, તેમ દીપ જેવા આચાર્ય અન્ય દીપ પ્રકટાવે છે, ઉત્કૃષ્ટ શ્રાવકના છ ગુણુ કહી મૈથુનથી થતી અવહંસા ખાવી છે, રાજોદ્ધાર અર્થે ખાળોચના માર્કે ગીતાર્યની યેષણા સાતસો યોજન સુધી બાર વરસ પર્યંત કરે. અગીર્થ આલોચના
પતાં સ્ત્ર તથા પરને પાર્ટ. ગીતાર્થ જૅમ વર્તે, ત્રીતાર્થે નિતિ જૈમ બને, તેમ ગર્ન બનાવે અને અનેસંસારી ગાય. પછી શ્રાવકની વ્યુત્પત્તિ દ્વારા વ્યાખ્યા કરી છે. જ્ઞાનની, કેવળીની, ધર્માચાર્યની, કે સાધુની નિંદા કરનાર માયાવી કલ્મિર્ષિક ભાવના કરે છે. પછી માન, ઉન્માન, તથા પ્રમાણથી સુલક્ષણવાળો વળ્યો છે. પૃષ્ઠ ૧૯.
તીર્થંકરનાં જન્મ, ભિષેક, દીક્ષા, જ્ઞાન, ને નિર્વાણનાં સ્થળો, સ્વર્ગનાં ચક્ષો, મંદર, નંદીશ્વર તથા મનુષ્ય લોકનાં ચૈત્યો, ન્નાપદ, ગિરિનાર, ગનપપદ, ધર્મચક્રસ્થળ (તરિાલા ), અહિચ્છત્રા, રથાવત તથા ચમરના ઉત્પાતસ્થળને બંદન કર્યું છે. પત્રને
"Aho Shrut Gyanam"