________________
ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જન્મકલ્યાણકથી નિર્વાણુકલ્યાણક સુધીના પાંચ ચિત્ર પટ્ટો ચિત્રકાર : શ્રી સુમન્ત શાહુ
J
સાગ પ્રાપ્તિ અને ચ્યવનકલ્યાણક
પહેલા ભવ નયસારના, નવ જાણે કઈ ધમ સંતોની સેવા કરી, પામ્યા ધર્મના મ અનેક જન્મેામાં કરી, આરાધન શુભ પેર; ત્રિશલાકૂવી અવતરે, સિદ્ધાર્થ નૃપ ઘેર. શ્રી મહાવીર ચિત્ર–ર્દેશ'ન
Jain Educationa International
BAZASIMUM
For Personal and Private Use Only
Comm
ITIમ
જન્મકલ્યાણક અને મહાત્સવ સ્વગ તજીને જ મતા, ધરતી ઉપર વીર; તીથ"કર પદ પામીને, હરવા જગની પીર. રાજાજીના ' રજ્યમાં, ઘર ઘર મંગળ થાય; ઉત્સવ કરવા દેવતા, મેરુ શિખરે જાય. D સૌજન્યથી શ્રી શાંતિનાથ જૈન દેરાસર ટ્રસ્ટ સ્ટેશન પાસે, દહિંસર (પશ્ચિમ) મુંબઇ-૬૮
૨૩
www.jainelibrary.org