________________
સ્વરૂપ છે. પોતાના અસ્વાભાવિક વિકારી ભાવાથી દૂર રહીને સ્વ-સ્યને સમજીએ. સ્વભાવનું શ્રધ્ધાપૂર્ણ જ્ઞાન અને આચરણ જ ધ છે. આ જ આત્માનુ સ્વરૂપ છે, ઉપરાંત ચક્ર [ઘંટી]ની ગતિ, પરિવતન, ક્રાંતિમાં જ સ્વને વિસ્તૃત ન કરતાં, સમૃધ્ધ થવાની ચેષ્ટા શાંતિની શોધ, આત્મ આરાધના જીવનને આનંદ પ્રાપ્ત કરતાં રહેવાનું આપણું લક્ષ્ય રહેવુ જોઈએ. આ જ સત્ય-શિવ સુંદરમ્ છે. આ જ આલેાક, અમૃત અને આનંદ છે.
ચક્રની પર પરા ઘણી જ પ્રાચીન છે. વિભિન્ન પુરાણા અને ઇતિહાસામાં અધ ચક્રી અને ચક્રવતીનું વણ ન કેટલીક જગ્યાએ વાંચવામાં આવે છે. ચક્રવતી'નુ' ચક્ર એના [ચક્રવર્તીના] છ ખંડ વિજેતા હાવાનુ` સૂચક છે. વિજય લાલસાથી ચુકત આ ચક્રની કથા છે. ભલે આની પાછળ લેાકમ ગલની ભાવના રહેલી છે, પરંતુ હિ'સાનેહિ સાધી જીતવાના કારણે કેટલીએ માતાના ખાળેા ખાલી કરી, કેટલીયે સાહુ ગણાના સેંથાનું સિ ંદૂર ભૂંસીને અને કેટલાક સિ’હ્રાસન છીનવીને પણ એ શાંતિ નથી આપી શકયું. આની પાછળ આવેશ કે અવિવેક જ વધારે છે, વિવેક કે સ’યમ આછે. ‘ચક્ર વતી ભરત રાજ્યલિપ્સાવશ જ, ક્રોધાવેશમાં, બધું ભૂલીને
આપણે આ ધમાઁચક્રના રહે. પરિવતનશીલ છે. પરિવતનનુ ચક્ર ઊંચું–નીચું થતું જ રહે છે. વર્તમાન સ્થૂળ દૃષ્ટિએ ભલે જૈન શાસન વિજયી નથી દેખાતું પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવ રૂપે સમસ્ત પ્રાણીલાકમાં અહિંસાનુ માધ્યમ જયવંતુ અનેલું છે.
Jain Educationa International
તીર્થંકરાનું આ ધર્મ ચક્ર જિન શાસનનું ગૌરવ વધારનાર છે. જિન શાસનની પતાકાં લહરાવતાં ભગવાન ઋષભદેવથી મહાવીર પર્યંત હાલમાં જ અઢી અજાર વર્ષ પૂર્ણ થયાં છે. જૈન શાસનની અહિંસા અને અનેકાન્તના મૂલ્યાંકનનું આ સુફળ છે કે શ્રમણ સંસ્કૃતિના પ્રભાવ કાયમ છે. આજ જિનશાસન સર્વાંગી અને સાવભેામ નથી રહ્યું. જીવન
ધર્મચક્રની
ગતિ
અપ્રતિહત
છે
---
તે કદી
નિષ્ફળ
જતુ નથી
પેાતાના જ ભાઈ બાહુબલી પર ચક્ર ચલાવી દે છે. પછી ભલે એ માહુબલિના પુણ્ય પ્રતાપથી એને પરિક્રમા કરવા લાગ્યું હેય.
વાય
માતા વિશે
For Personal and Private Use Only
તીથ કરાની વાણીની મુખ્ય ઘેષણા- ક્ષેમ સવ' પ્રજાનામ' કે આત્મવત્ સવભૂતેષુ ની ઉદાત્ત ભાવના છે
જૈન જયંતી શાસનમ
?
- ત્રિશષ્ટિ શલાકા પુરુષ ગ્રંથમાં ધર્મચક્રનુ વર્ણન કરતાં લખ્યું છે કે, ચક્રવતી પાસે જેમ ચક્ર હોય છે, દેવાધિપતિ ઈન્દ્ર પાસે વા હાય છે, જે શત્રુઓના સંહાર કરી એને વિજય અપાવે છે, એવી રીતે ધર્માધિપતિ અહુ" તનું ચક્ર (ધ ચક્ર) એમને માત્ર વિજયી જ નથી મનાવતું પરંતુ બધા જન્માનાં નિમિત્ત ક્રમ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે હોય છે. ઈન્દ્રનું વા કે ચક્રવતી'નું ચક્ર અટકી શકે છે, એનાથી ફળની પ્રાપ્તિ થાય કે ન પણ થાય, ભરતનું જ ચક્ર બાહુબલિની પ્રદક્ષિણા કરવા લાગે છે. જ્યારે ધર્મચક્રની ( અહુ તનું ચક્ર) ગતિ અપ્રતિહુત હાય છે. એને કઈ શકી શકતું નથી, એ કદી નિષ્ફળ નથી જતું. એમાંથી સ્વકાર્યની સિદ્ધિ થાય જ છે.
૩૫૯
www.jainelibrary.org