Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 521
________________ વંથી માહિતી વિશેષાંકનું કાય થઈ શકયું. અગાઉ શ્રી દીપચંદ ગાડીએ આ ગ્રન્થ માટે જે કહ્યું તે બધું જાણીને થાય કે આ અંકમાં કેટલી બધી સામગ્રી ભેગી થઈ છે. સ ́પાદક મંડળમાં શ્રી કાન્તીલાલ કારા છે, તેમણે અને ખીજા સ`પાદકોએ ખરેખર આ વિશેષાંક તૈયાર કરવામાં ખૂબ જ મહેનત લીધી છે. આ માટે સંપાદક મંડળને ધન્યવાદ. આ ભાઈઓએ આ નિશેષાંક તૈયાર નથી કર્યાં, પરંતુ એક દસ્તાવેજી ગ્રંથ આપ્યા છે. છેલ્લે મૈામાયાએ જૈન પત્ર હજી વધુ ફૂલેફાલે, શાસનની સેવા વધુ ને વધુ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આ વિશેષાંકમાં જે ચિત્રા છે તે માત્ર ચિત્રો જ નથી, પરંતુ સાક્ષાત્ ભગવાન મહાવીર પ્રભુની પ્રતિમાનાં દર્શન છે. મને શ્રદ્ધા છે કે આ ગ્રન્થ જીવંત રહેશે અને પેઢી દર પેઢી સુધી અમર રહેશે. આ માહિતી વિશેષાંકના પ્રાણ સમા પ્રેરક અને માગર્દેશ ક પૂજ્ય સાહિત્યકલારત્ન મુનિરાજ શ્રી શેાવિજયજી મહારાજે ગ્રન્થ પરિચય બાદ, આગેવાન પેાતાના આશીર્વાદ પ્રવચનમાં ઉદ્યોગપતિ અને સાહિત્યકલાપ્રેમી ભગવાન મહાવીરના ૨૫૦૦મા શેઠશ્રી રતિલાલ મણીલાલ નિર્વાણુ-કલ્યાણની ઉજવણી શાનપ્રકાશન સમારંભના અતિથિ-દાર અને ભવ્યતાથી થઈ તેની નાણાવટીએ ‘માહિતી વિશેષાંક ’નું વિધિપૂર્વક પ્રકાશન કર્યુ હતું. વિશેષ શેઠ શ્રી નારાણુજીભાઈ ઝાંખી કરાવી હતી. જાહેર–જનતા માટે ખુલ્લા મુકા-મામાયાએ જૈનના ઇતિહ્રાસના પરિચય આપતાં જણાવ્યું હતું. કે પાણી સદી સુધી જૈન નિયમિત નીકળ્યા કરે છે તે આનંદની વાત છે. આ માટે તેવા સંચાલકોને ખરેખર ધન્યવાદ ઘટે છે. ચેલ આ ગ્રન્થ સર્વશ્રી ઉમેદ્યમલજી હુજારીમલજીએ પૂજ્ય આચાય શ્રી વિજયધમ સૂરિજી મહારાજને અને શ્રી ચંદ્રસેન જીવણલાલ ઝવેરીએ પૂજ્ય મુનિ રાજ શ્રી યશે વિજયજી મહારાજને સાદર સમર્પણ કર્યાં હતા. ગ્રન્થનુ’ પ્રકાશન કરતાં શેઠશ્રી રતિલાલ નાણાવટીએ કહ્યું હતુ કે મહેન્દ્રભાઈ મારે મંગલે આવ્યા ત્યારે તેમણે ગ્રન્થની કોપી આપી. ગ્રન્થની આછી-રૂપરેખા જોઈ ગયા. હું' તેમાં બધું સમજ્યું છું તેમ નહિં કહુ, પણ અત્યારે શ્રી રતિભાઈએ કહ્યું, એ તેઓશ્રીએ કહ્યું હતુ કે આઝાદી બાદ આ અવસરે પહેલીવાર દેશમાં તલખાના મધ રહ્યાં, શિકારબધી જાહેર થઈ, કેટ્ટીઓની સજામાં ઘટાડો થયા, ફ્રાંસીની સજાને આજીવન કેદમાં અને બદલવામાં આવી, દારૂ માંસના વેચાણ્ણા આંધ રહ્યાં. આ અને આવા બીજા અદ્ભુત કામે માહિતી વિશેષાંક માટે ખેલતાં તેમણે જણાવ્યું કે નિર્વાણુ વ ની ઉજવણી યાદગાર થઈ તે બધાની માહિતી ને ભેગી કરવામાં ન આવે તે પાંચ વરસમાં બધું ભુલાઈ જાય. પણ પૂજ્ય આચાય ભગવંત શ્રી વિજયધમ સૂરિજી મહારાજ અને પૂજ્ય મુનિરાજ શ્રી યજ્ઞેોવિજયજી મહારાજની પ્રેરણા અને આશી આ વર્ષમાં થયાં. મને થતુ કે આ બધી માહિતીઓ ગ્રંથસ્થ નહિ થાય તે શું થશે? તે કામ કરતાં કરતાં બેશુદ્ધ થઈ ગયા; છતાં ખીમાર તબિયતે પણ તેણે વિશેષાંકનુ કામ પૂરું કર્યુ. આ ગ્રંથમાં અનેક રંગીન છબીઓ છે. સ્થાયી સેવાના કામોની યાદી છે. ગામેગામના સમાચાર છે. ભગવાન મહાવીરની કેટલીક અલભ્ય અને ઓછી જાણીતી છબીઓ છે. ટૂંકમાં શક્ય તેટલી વધુ માહિતી આ ગ્રન્થમાં સંકલિત કરવામાં આવી છે. મારે કહેવુ જોઈએ કે જૈનના ૭પ વર્ષના જીવનમાં આ એક સુવર્ણ અંક બની રહેશે. Jain Educationa International MAGU REDIS For Personal and Private Use Only ત્યાં ભાઇ મહેન્દ્ર આચાય મહારાજને મારા મનની વાત કરી, તેઓશ્રીએ તેને આશીર્વાદ આપ્યા અને આ વિશેષાંકનુ ૪૩૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530