________________
1 જલમંદિર-પાવાપુરી .
શેઠ અમીચંદ પનાલાલ જૈન દેરાસર (મુંબઈ–વાલકેશ્વર)ના ચોકમાં, ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ સમિતિ તરફથી પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ પાવાપુરી-જળમંદિરની રચનાની તસ્વી૨.
સમારંભના અતિથિવિશેષ અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ શ્રી અલિયાવર જંગે કહ્યું હતું કે “ભગવાન ભગવાન મહાવીર પરમાત્માને વારસે ચિરંજીવ છે. માત્ર અંગત મહાવીરનો જ નહિ પણ જાહેર જીવનમાં પણ એને વિનિયોગ કરી શકાય અહિંસાનો સંદેશ તેમ છે. તેમના ઉપદેશે માત્ર જૈને પૂરતા જ મર્યાદિત નથી, શાશ્વત છે....' એ આખાય વિશ્વને સ્પર્શે છે. હિંસા અને હત્યાથી છવાયેલા આજના વિશ્વમાં ભગવાન મહા
–શ્રી અલિયાવર જંગ વીરને અહિંસાનો સંદેશ શાશ્વત
શ્રી પિનાકીન શાહના જિનભક્તિ સંગીત કાર્યક્રમથી થયે હતો. મંગલાચરણ બાદ મુખ્યપ્રધાન શ્રી શંકરરાવ ચવ્હાણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની તસ્વીરને કુલનો હાર પહેરાવ્યું હતું.
પુષ્પહાર અર્પણ વિધિ બાદ ભગવાન મહાવીરની પ્રતિમા ઉપહારની વિશિષ્ટ વિધિ થઈ હતી. પૂજય સાહિત્ય કલારત્ન અને રાષ્ટ્રીય સમિતિના અતિથિવિશેષ શ્રમણ સભ્ય મુનિરાજ શ્રી યશેવિજયજી મહારાજના માર્ગદર્શન તળે ઘડાયેલ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની આરસની ત્રણ પ્રતિમાજી રાજયપાલ શ્રી અલી.
תלתל
આ સમાપન સમારેહને શુભારંભ સુપ્રસિધ્ધ સંગીતકાર
I
૩૮૧
કરી છેમાતાહિક
પાછળો
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org