Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 497
________________ બિહાર સમિતિ દ્વારા થયેલા અનેક કાર્યો બિહાર રાજ્યમાં સરકારી સ્તરે, દરેક રાજ્ય કરતાં સવ પ્રથમ, ભગવાન મહાવીર ૨૫૦૦ મી નિર્વાણ મહાત્સવ સમિતિની રચના થઈ. તેની પહેલી અને બીજી એડ઼ક પાવાપુરીમાં મળી. બીજી બેઠકમાં ગામમ`દિરમાં વિશાળ સભામંડપ અને જલમદિર ફરતી ફૂલવાડી બનાવવાના નિણા લેવાયા. ત્યારપછી ત્રણ મેઢકા રાજભવન-પટનામાં અને એક બેઠક પાવાપુરીમાં પુનઃ મળી. ત્યારબાદ અન્ય અનેક બેઠકે પણ જાઈ. આ દરમ્યાન નિર્વાણુ મહાત્સવના જે જે કાર્યાં થયા તેનું સ’ક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે: * પાવાપુરી સ્ટેશનના વિકાસ થયા. પ્લેટફામ ઊંચું ખનાવવામાં આવ્યું. સ્પેશ્યલ ટ્રેનાને ઊભી રાખવાની તથા બુકીગ એક્સિ માટેની વ્યવસ્થા કરવામાં આવી. કલકત્તાથી પાવાપુરી સુધીના એકસ્ટ્રા કાચ ઘણા દિવસે સુધી જોડવામાં આવ્યા. . બિહાર સરકારના ટુરિસ્ટ વિભાગે પાવાપુરી, રાજગૃહી, વૈશાલી વગેરેના અનેક આ ષિત ચિત્રા છપાવી પ્રચાર કર્યાં. મુનિશ્રી રૂપચ’દજી મહારાજ લિખિત · મહાવીર Jain Educationa International જીવની ની પુસ્તિકાઓ છાપી અનેક સ્થળે વિતરત કરી. વૈશાલી મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકારે રૂા. સવાલાખની રકમ આપી. નિર્વાાત્સવના ઉપલક્ષમાં માંસના વેચાણ અને શીકાર પર પ્રતીબંધ મુકાયા. જન્મકલ્યાણક દિવસે જાહેર રજા પળાઇ અને કતલખાના બંધ રહ્યા. : મધુબનમાં એક સાજનિક દવાખાનું ખુલ્યું. ત્રણ વર્ષ સુધી શિ કા ર મ ધી પ્રા નિબ * ગિરીડીહુમાં એક હામિયા પેથિક દવાખાનું શ્રી નવરતનમલજી સુરાનાએ ખેલ્યું. .. ‘ શ્રી જૈન વે, ભડાર તીથ પાવાપુરી ને આયકર મુકિત ૫મી નવેમ્બર ૧૯૭૫ના શ્રી ચંદ્રપ્રભુ દિગ ંબર જૈનમ રિઆપવામાં આવી. માં વિશાળ સભા અને ભવ્ય ::. દિગમ્બર જૈન સમાજ દ્વારા કવિ સંમેલનનું' આયેાજન થયું. અનેક દેરાસરાના જીર્ણોદ્ધાર, સાંજે શ્રી એમ. એમ. પટેલ માનસ્તંભાના નિર્માણ, સેમિ-પ્રશિક્ષણ મહાવિદ્યાલય (અમ નારના કાયક્રમાનું આયેાજન,દાવાદ)ના પ્રાચાય શ્રી સી. કે. પુસ્તિકાઓનું પ્રકાશન અને આક્રુવાલાની અધ્યક્ષતામાં જાહેરવિતરણ આદિ કર્યાં થયાં. ક્ષત્રિયકુંડ ગ્રામ (વૈશાલી)માં પાંચ લાખ શ.ના ખર્ચે સ્થાનકવાસી સંઘની સભા થઈ. વિદ્યાથી ઓ અને અધ્યાપક માટે એક હોસ્ટેલ નિર્માણુ અનુમેદનીય પ્રવૃત્તિ કરવાનુ. વિચારાયું....અને સોમ Ins B : બિહાર રાજ્ય સરકારે ત્રણ વ' માટે [તા. ૧૫ નવેમ્બર ૧૯૭૮ સુધી] શિકાબ"ધી જાહેર કરી. For Personal and Private Use Only અમદાવાદ [ગુજરાત] અત્રેની સમસ્ત સ્થાનકવાસી જૈન સમિતિએ સમાપન સમારોહ ગરીબે ને તેમ જ અનાથાને મીઠાઈ આપીને, તપસ્વીઓને પ્રભાવના કરીને, તેમજ દરેક સ્થાનકામાં જીવ છેડામણ માટે અને માનવરાહત માટે સારી એવી રકમ વાપરીને ઉજન્મ્યા. તા. ૯–૯–૭૫ના રોજ સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘની વાડીમાં, શહેરમાં બિરાજમાન પૂજ્ય સાધુ-સાધ્વીજીએ અને મહાસતીજીએને આમત્રીને તે સૌના જાહેર પ્રવચનેાનું આયા જન થયું. ૪૦૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530