________________
આ પારસનગર કે. હાઉસીંગ સોસાયટીની સ્થાપના આ
શ્રી મહાવીર સ્વામી નૂતન જિનાલયનું નવનિર્માણ આ
મુંબઈ શહેરમાં. જોગેશ્વરી-પૂર્વમાં મજાસ રેડ નવા તીર્થક્ષેપ પવિત્ર સ્થાનમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. પર એક નાની ટેકરી આવેલ છે. આ રળયામણી જગ્યા ૫. પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયનન્દનઉપર “પારસનગર' બની રહ્યું છે. તેની મધ્યમાં એક સૂરીશ્વરજી મહારાજે આપેલા મુદ્દત પ્રમાણે ભવ્ય ગગનચુંબી-શિખરબંધી જિનાલય અને આસ- મહા વદ ૬ને શનિવાર તા. ૫-૨-૭૨ના પાસ-ચારે બાજુ દસ બિડીંગ બનશે. દરેક બિડીંગ- અહી: નવનિર્માણ થનાર શ્રી મહાવીરસ્વામી માં લગભગ ૧૪૦ બ્લેક અદ્યતન સુવિધાવાળા બનશે. જિનાલયનું શિલાસ્થાપન શ્રી રિષભદાસજી આ નગર જોગેશ્વરી સ્ટેશનથી પૂર્વમાં ૧૨ મીનીટના સ્વામી (મદ્રાસવાળા)ના વરદ હસ્તે થયું હતું. અન્તરે અને હાઈવે ( અમદાવાદ રોડ)થી ત્રણ જ આ પ્રસંગે પ. પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય મીનીટના અન્તરે આવેલ છે. આ વિસ્તારમાં મારવાડી પ્રતાપસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂજ્ય આચાર્યશ્રી અને કરછી જન ભાઈઓની લગભગ ૩૦૦ દુકાને છે. વિજયધર્મસૂરીશ્વરજી મ૦, ગણિવર્ય શ્રી અને અન્ય વસ્તી લાખથી પણ વધુ છે. આ “પારસ- જયાનંદવિજયજી મ., પોતાના શિષ્ય-પ્રશિષ્ય નગરની પાછળના બે બિલ્ડીંગોની નીચે એક વિશાળ આદિ શ્રમણ ભગવતે સાથે પધાર્યા હતા. હેલ બનશે. તેમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક તેઓ મીની નિશ્રામાં શિલાસ્થાપનવિધિને કાર્યક્રમો યોજવા માટે ઘણી મોટી જગ્યાની સુવિધા મંગલ કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત થશે.
આ શુભ અવસરે જૈન સમાજના સુપ્રતિષ્ઠિત આ એક અનોખી ઢબે અનુપમ, આદર્શ અને આગેવાન શ્રી શાદીલાલજી જૈન, શ્રી સોહનલાલજી આધુનિક સુવિધાવાળું નગર બનશે. તેમાં તરત જ કોઠારી, શેઠશ્રી વસંતભાઈ જીવતલાલ પ્રતાપસી વગેરે આપને બ્લોક લખાવી, આ જોગેશ્વરી “પારસનગર”ના પધાર્યા હતા.
અને તેઓ સૌએ અમારા આ કાર્યની અનુમોદનાપૂર્વક સફળતા ઇરછી, તદનુસાર બધા બિડીંગોનું બાંધકામ અને નૂતન જિનાલયનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. અને હવે તે આ કામ લગભગ પૂરું થવા આવ્યું છે.
આ નગરનું નિર્માણ ફલેટ ઓનર્સ એટલે કે માલિકીરણે કરવામાં આવેલ છે. ફલેટની કિંમત ધણી સામાન્ય રાખવામાં આવી છે; અને ૬૫ ટકા સરકારી લોનની પણ સુવિધા છે. જે ભાઈઓની બ્લોક ખરીદવા ઈછા હોય તેઓ તુરત સ પર્ક કરે.
છે. સી. બી. ન પારસ કન્સ્ટ્રકશન કંપની ૧૫૮૬૪, રાજારામ ભવન, ૬ઠા માળે, કાલબા દેવી રોડ. મુંબઈ-૨ : ફેન ઃ ૩૧૯૭૮ [ સમય : સવારના ૧૦ થી ૧.
અને સાંજે ૩ થી ૭ સુધી)
“પારસનગર' માસ રોડ,
જોગેશ્વરી.
મુંબઈ-૧૦ સમય : સવારે ૯ થી ૧૨ સુધી રવિવારે, સવારે ૯ થી સાંજે ૫
Jain Educationarnemational
For Personal and Private Use Only
www.jainelibrary.org