________________
D સાધુ-સાધ્વીએ અને I શ્રાવક-શ્રાવિકાઓનું સમેલન
ઘટકાપર : આચાય શ્રી અશોકચંદ્રસૂરિજી ડહેલાવાળાની નિશ્રામાં અત્રે સાંઘાણી એસ્ટેટમાં પ્રભાતફેરી નીકળી તથા ગરીબેને મિઠ.ઈ વહેચાઈ. અભયદાન માટે ઘણી રકમ એકડી થઈ હતી. ઉપાશ્રયનુ દેણું ફેડી નાખવામાં આવેલ.
ઘાટકે પર : વધમાન સ્થાનક વસી સંઘ ઉપક્રમે અત્રે ૮ અને ૯ ડીસેમ્બર ૭૪૫ એ દિવસ માટે આચાય સમ્રાટ શ્રી આનંદ ઋષિજી મહારાજ ી નિશ્રામાં સ્થાનકવાસી સંઘના લગભગ૧૪૦ જેટલા સાધુ-સાધ્વીજીએ અને ગુજારા શ્રાવક-શ્રાવિકાઓનુ` સમેલન મળ્યુ. તે કાં દીક્ષા કલ્યાશુક ભવ્યતાથી ઉજવાયું. ખીજા દિવસે સતે। અને મહાસતીજીનું સ ંમેલન થયું.
n
u
D
U
m
D
n
]
D
૧૦૮
Jain Educationa International
ઘા ટ કા ૫૨ : અત્રેના સ્થાનકવાસી જૈન સોંધના સહકારથી શ્રી ઘાટકોપર સ્થા. જૈન સ્વયં સેવક મડળે જન્મ કલ્યાણુક દિને ભગવાનના જીવન અને ઉપદેશ વિષે ચે! જેલ વતૃત્વ સ્પર્ધામાં ૪૨ ભાઈ-બેનેએ ભાગ લીધે. વિજેતાઓને પુરસ્કાર
અપાયા.
[] પુરસ્કાર ]
તપ અને જપ
ઘાટકેાપર : સાધ્વી શ્રી અરૂપ્રભ શ્રીજીની નિશ્રામાં વિવિધ દ્રબ્યાથી ૨૫૦૦ સ્વસ્તિક કરાયા. પાવાપુરીની ર ાળી કાઈ, ૨૫-૨૫ વિવિધ તપસ્યા અને ૨૫૦૦ સામાયિકતી સાધના થઈ. 8% હી અહ'શ્રી મહાવીરસ્વામી અહ''તે નમ:'ની ૨૫૦૦ નવકાર વાળા નિર્દેણુ વમાં ગસુવાની ઘરાએ બાધા લીરી.
.
જેનાથી જ્ઞાન થાય છે તે આત્મા છે.
હસમુખ ટેક્ષ્ટાઈસ
૨૦૨, જવાહર ગલી, સ્વદેશી મારકેટ, કામાદેવી રાડ, મુંબઇ-૪૦૦-૦૦૨.
મહાવીરન
D
સાનિધ્યેણ
n
n
m
B
તા.
માતા પિાકો
[]
D
[]
For Personal and Private Use Only
D
U
D
ப
રથયાત્રામાં રગાળી લઈ ઘૂમેલી બહેને
નૃત્ય નાટિકા
શ્રી
મુલુન્ડ ઃ મુનિરાજ કનકવિજયજી મહારાજ આદિ પૂજ્ય શ્રમણુ ભગવાની નિશ્રામાં ૧–૧૨–૭૪નાં જ નિર્વાણ કલ્યાણકની રથયાત્રા નીકળી. આ પ્રસ`ગે શહેરના વિવિધ માર્ગોં પર ખાસ ૨૪ કમાના અનાવી હતી. બહેનો ચાખા, પૈસા વગેરે દ્રવ્યેની ખાવેલ
ગાળીએ થાળીમાં લઈને રથયાત્રામાં ધૂમી હતી. રાતે, ખાસ ઊભા કરાયેલા વાન મહપમાં એક જ કુટુંબના અસૌ ભાનુબેન નટવરલાલ શાહે તૈયાર કરેલ પાંચ કલ્યાણકી નૃત્ય નાટિકા ભજવાઈ. બીજે દિવસે શ્રી રમણિકલ લડશે.ઈવાળાએ તૈયાર કરેલ રંગોળી સાથેનુ આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીએ ખુલ્લુ મૂકયું હતું.
મુલુન્ડ : મુનિપ્રવરશ્રી કનકવિજયજી તથા મુનિરાજશ્રી પૂર્ણાન વિજયજી [આત્મબંધુ]ની નિશ્રામાં પરપ અર્જુમા, ૨૫૦ થી વધુ છ, ૧૦૦૮ આય ખિલે, સવા લાખથી વધુ પ્રભુ નામ જપ અને મુલુન્ડના ઇ.તેહાસમાં અજોડ વરઘેાડો કાઢવામાં આવ્યા હતા.
www.jainelibrary.org