________________
6
૦ મેડમાં નૌચન્તી મેળામાં અહિંસા પ્રચાર કેન્દ્ર'ના નેજા હેઠળ શાહાકાર પ્રદેશન, તીથક્ષેત્ર પ્રદશન અને પંચશીલ પ્રદેશન
જેલમુકિતના
.
લખનૌમાં સવ` સેવા સંઘ-વારાણસી દ્વારા પ્રકાશિત, તમામ જેનાને સવ માન્ય, ‘સમણુસુત્ત’ ગ્રન્થનું ઉદ્ઘાટન.
૦ લખનૌમાં બૃહત જૈન સાહિત્ય અને ચિત્ર પ્રર્દેશન તેમજ જ્ઞાનગેડી,
૦ રાજ્ય સમિતિના આર્થિક સહયોગથી મિજનૌર નગરમાં ‘કીર્તિસ્તંભ ?.
ર
C
રાષ્ટ્રીય કાપૈટ પાર્ક, ટીકાલામાં અહિંસા સ્થંભ 'ના નિર્માણના પ્રયત્ના ચાલુ છે. ૦ રાજ્યના પ્રસિદ્ધ સાર્વજનિક પુસ્તકાલયેમાં મહાવીર કક્ષની સ્થાપના અને જૈન સાહિત્યના પુરતાની ભેટ.
૦ રાજ્યસ્તરે લખનૌમાં મહાવીર ઉદ્યાન અને સ્મારક. તે માટે રાજયસરકારને વિનતી. આ માટે જમીનની પસંદગી થઇ ગઇ છે. • રાજયના વિવિધ તીથ ક્ષેત્રામાં પાકા મા
કરવાના કાર્યારંભ.
૨૯૮
Jain Educationa International
સહાપારના
ை
મો
૦ રેવતી અડાડા સ્ટેશનને અહિચ્છત્ર પાર્શ્વ નાથ 'નુ' નામ
• શ્રાવસ્તીમાં ભગવાન સભવનાથના પ્રાચીન મંદિરના અધ્ધિાર માટે રાજ્યના પુરાતત્વ વિભાગ ભારત સરકારની અનુમતિ માટે સતત પ્રયત્નશીલ છે.
O
પીસતાના નિદ્રોણ
કંકાલી ટીલામાંથી પ્રાપ્ત અતિ પ્રાથીન જૈન સ્તૂપ લખનૌ મ્યુઝિયમાં છે, તેના આધાર પર તેનું એક નાનું મોડલ તૈયાર થઇ રહ્યું છે. ૦ આકાશવાણી લખનૌ કેન્દ્ર દ્વારા વષ' દરમિયાન વાર્તાઓ, નાટક, ઉત્તરાયન કાર્યક્રમ, લીક્રાયતન કાર્યક્રમ, મજદૂર સફળ કાર્યક્રમ આદિ વિવિધ કાર્યક્રમ પ્રસારિત થયા.
૦ રાજય સમિતિ દ્વારા ‘ભગવાન મહાવીર સ્મૃતિ ગ્રન્થ'નું પ્રકાશન.
૦ રાજ્યના શિક્ષણ પ્રધાનની સ ંરક્ષતામાં તીથ કર મહાવીર સ્મૃતિ કેન્દ્ર સમિતિની રચના. આ સમિતિ લખનૌમાં રાજ્યસ્તરે ‘ મડાવીર સ્મૃતિ કેન્દ્ર’ સ્થાપવા પ્રયત્ન કરી રહી છે. આ સમિતિએ ધસાહિત્યના શોધ પુસ્તકાલયની સ્થાપનાનું કાર્ય શરૂ કરી દીધું છે.
આન આનંદ
·
For Personal and Private Use Only
www.jainelibrary.org