________________
કઈ કઈ
કરી છે
પંપ, ,
જમન દેશ એ ઘણા દાયકાઓથી ભારતીય સંસ્કૃતિની જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ એ ત્રણે શાખાના મર્મસ્પશી અને સર્વ ગ્રાહી અધ્યયન-અધ્યાપને અને સંશોધન-પ્રકાશનમાં ઊંડો રસ ધરાવતે આગળ પડતે દેશ છે. અને જ્યારે જૈન આગમસૂત્ર મુદ્રિત થયાં ન હતા એ સમયથી જર્મન વિદ્વાનેએ આગમસૂત્રે અને જૈન વિદ્યાના જુદા જુદા વિષયના અધ્યયન-સંશોધનનું કામ શરૂ કરી દીધું હતું અને અત્યારે પણ આ કામ ચાલુ છે જર્મન વિદ્વાનોએ કરેલી જૈન સાહિત્ય અને સંસ્કૃતિની સેવાની કથા એ એક ગૌરવભરી ગાથા છે.
ટોરેન્ટો (કેનેડા)માં જિનમંદિર માટે મુંબઈથી
મોકલવામાં આવેલ ભગવાન મહાવીરની પ્રતિમા જે દેશમાં જૈન વિદ્યાના – અભ્યાસ અને સંશોધન તરફ ભાષામાં) “જૈનધર્મના મેક્ષના ધમની કમની માન્યતાની રૂપરેખા આ રસ અને ઉત્સાહ પ્રવતતે સિદ્ધાંત ની સમજણ આપી હતી. સમજાવીને જૂનાં કમેને નાશ હોય ત્યાં ભગવાન મહાવીરના તેઓએ સને ૧૯૭૪-૭૫ના વર્ષ કરવાના અને નવાં કમેને આવતાં પચીસસોમાં નિર્વાણ વર્ષની ઉજ- દરમ્યાન ભારતમાં ઉજવવામાં રોકવાના ઉપાયોની ચર્ચા કરતાં વણી ઉમંગથી કરવામાં આવે એ આવનાર નિર્વાણ મહોત્સવને અહિંસા તેમ જ જુદી જુદી સ્વાભાવિક છે.
પિતાના શ્રોતાઓને ખ્યાલ આપે જાતનાં તપને નિર્દેશ કર્યો હતે. તા. ૧૪મી નવેમ્બરના રેજ, +
છે. બંને પિતાના વ્યાખ્યાનકે જ્યારે “નિર્વાણ વર્ષ ની શરૂ
માં અવશ્યક સૂનો (પ્રતિક્રમણ આત થતી હતી તે દિવસે, તે
વગેરેને) ખાસ નિર્દેશ કર્યો હતો બલિંનની જમન-ભારત સભાએ જ
ન્મ
અને એ સૂત્રોએ પશ્ચાત્તાપ, ગુરુ(3 ઈચ ઈન્ડિશે ગેસેલશાફટ હતું, અને ભારતીય જીવનદષ્ટિ પ્રત્યે બહમાન અને ચે.વીશ નામની સંસ્થાએ) બર્લિનની ક્રી અને વિચારસરણીમાં જૈન ધમ જિનેશ્વરની ભક્તિ ઉપર જે ભા૨ યુનિવનિટીના જૈનવિદ્યા (જેને- જે સ્થાન ધરાવે છે એને અંજલિ આપે છે, તે સમજાવ્યું હતું. લેજી) વિભાગના અધ્યક્ષ પ્રોફેસર આપી હતી.
વ્યાખ્યાનની સાથે સાથે, વચ્ચે, કલૌસ બ્રુનનું જનધમ ઉપર એમણે મેક્ષ અને અંતિમ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ અને વ્યાખ્યાન ગે ઠગ્યું. તેઓએ છૂટકારાને લગતા વિષયની વિશેષ શ્રમણ બેલગેલાની કેટલીક લઈ પિતાના વ્યાખ્યાનમાં (જર્મન છણાવટ કરી હતી. એમણે જૈન ડે પણ બતાવવામાં આવી હતી.
S
૩૧૩
* માતાહિક ૪
prot.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org