________________
મદ્રાસ : નિર્વાંણુ વર્ષની ઉજવણી માટે સર્વશ્રી માહનલાલજી ચારડિયા, મિલાપચ’ધ્રુજી ઠ્ઠી, જસવંતમલજી સેઢિયા, કનૈયાલાલજી સરાવગી અને સ્વગીય પૂનમચંદભાઈ શાહના નેતૃત્વમાં ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણુ મહેાત્સવ સમિતિ, તામિલનાડુની રચના કરાઈ. આ બિનરાજયિ સ્તરની સમિતિના ઉપક્રમે નિર્વાણુ વર્ષની
ર
ચિત્ર ગ્રન્થનું ઉદ્ઘાટન કરાયું પ્રદર્શનમાં આ ચિત્રસ’પૂટ પર આધરિત કેટલાંક ચિત્રો પણ પ્રદર્શિત કરાયા હતા.
૧૩ નવેમ્બર ૧૯૭૪ના જૈન ભવનમાં રાજ્યના આરોગ્યપ્રધાન શ્રી કે. અનખલગને નિર્વાંગ મહેઉજવણી માટેના વિવિધ કાર્યોત્સવનુ ભારે હર્ષલ્લિાસ વચ્ચે ઉર્દૂ
ક્રમાનુ આયેાજન થયું.
ઘાટન કર્યું". આ પ્રસંગના પ્રારભ
નિર્વાણુ વર્ષની ઉજવણીના પ્રારંભ ૪ એપ્રિલ ૧૯૭૪ના ભગવાનના જન્મોત્સવથી થયે. સવારે નવા મંદિરથી નીકળેલા વરઘેાડી દ!દાવાડી પહોંચ્યો. ત્યાં શ્રી શાદીલાલજી જૈનની અધ્યક્ષતામાં જાહેરસભા મળી ચારૈય
ફ્રિકાનું પહેલી જ વાર આ પ્રસંગે નવકારસી લેાજન રખાયું હતું. અશેક ટાક્ઝિમાં સાંસ્કૃતિક કાયક્રમ થયા અને ભજનસ્પર્ધાનુ આયોજન થયું, સ્પર્ધામાં ઘણી ભજનમ’ડળીઓએ ભાગ લીધે.
‘ચિત્રસ’પૂટ ’ના ઉદ્ઘાટનથી નિર્વાણેાત્સવના શુભાર ભ
FRAGAWANDAM
૩ નવેમ્બર ૭૪ના સ્થાનિક ગુજરાતી વાડીમાં જૈન ચિત્રકળા પ્રદર્શન યોજાયું. તામિલનાડુના રાજ્યપાલ શ્રી કે. કે. શાહે તેનુ ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે, સાહિત્યકલારત્ન મુનિરાજ શ્રી ચશે.વિજયજી મહારાજ સંપાતિભેદ ‘તીર્થંકર ભગવાન શ્રી મહાવીર જ શકા નથી કે મહાન સંત ચિત્રસ’પૂટ’ નામના ઐતિહાસિક તિરૂવલ્લવરે પોતાના આ મહાન
Jain Educationa International
કાવ્ય ગ્રન્થમાં અહિંસાના મહત્ત્વનું ભારે પ્રતિપાદાન કયુ" છે.
આ અગાઉ શ્રી માનક ચંદ્રજી ખેતાલાએ સ્વાગત પ્રવચન કયું" હતુ. મહાસતીજી પ્રમેઃસુધાજીએ પણ પ્રભાવક પ્રવચન કર્યું. આ પ્રસંગે પાવાપુરી જળ તેમજ તામિલ સાપ્તાહિક ‘ત્યાગ મંદિરની ખાસ ટપાલ ટિકિટનું ભૂમિ 'ના ‘ મહાવીર અંક 'તુ ઉદ્ઘાટન કરાયું.
*
૧૪ નવેમ્બરે વરસાદ હાવા છતાં પણ પ્રભાતફેરીમાં હજારાએ ભાગ લીધા અને સાંજે મદ્રાસના ઉપનગર ટી નગરમાં સુગન વિહા ૨માં જાહેરસભા થઈ. શ્રી સાહન લાલજી એથરાએ સ્વાગત કર્યું. તામિલના પ્રકાંડ વિદ્વાન અને આગેવાન નેતા મા. પા. શિવ જ્ઞાનમ મુખ્ય અતિથિ હતા. તેમણે કહ્યું કે જૈન ધમ પુરાતન ધમ છે. સમિતિના મંત્રી સાગરચંદજી નાહરે સમિતિના કાયક્રમની રૂપરેખા સમજાવી. પદ્મશ્રી માહનલાલ ચારઢિયાએ અઘ્યક્ષીય પ્રવચન આપ્યું. શ્રી બહુ દુરસિદ્ધ આરોગ્ય પ્રધાને કહ્યુ' કે ‘તિરૂ-થરાએ આભારવાદન કર્યું. કુલ્લર 'ના રચયિતા તિરૂવલવર જૈન હતા કે નહુિ તે અંગે મત હાઈ શકે; પરંતુ તેમાં કાઈ
જૈનાએ પોતાના ઘરા અને દુકાને પર જૈન ધ્વજના તારણા અને જૈન ધ્વજ લહેરાવીને કર્યાં. પેાતાના ઉદ્ઘાટન પ્રવચનમાં
૧૫ નવેંબરનાં જૈન ભવનમાં રાજ્યના શ્રમપ્રધાન શ્રી રાજારામની અધ્યક્ષતામાં જાહેરસભા થઈ, શ્રી લાલચંદજી મલે ચાએ સ્વાગત કર્યુ. શ્રી કે. સી.
વારના
For Personal and Private Use Only
૨૯૧
www.jainelibrary.org