________________
નિર્માણુ કાર્ગી માટે સહકારની ખાતરી ૦ ૦ ૦
વિજયવાડા : આંધ્ર રાયના કાયદા પ્રધાન શ્રી શિક્ પાશાની અયક્ષતામાં 30 નવેમ્બર ૭૪ના મળેલ જાહેર સભામાં રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી જે. વેગભરાવે નિર્વાણ મહોત્સવ વર્ષ નું ઉદ્ઘાટન કર્યું. તેમણે પેાતાના ઉદ્દઘાટન પ્રત્રચનમાં કહ્યું કે ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશપ્રમાણે જીવવાથી સમાજમાં સુખ અને શાંતિ સ્થાપી શકાશે.
મુખ્ય પ્રધાને હૈર્યાધારણ આપી હતી કે મહાવીર નિર્વાણ મહે ત્સવ સમિતિ દ્વારા શાળા, હોસ્પીટલ કે સાવ નિકરચના ત્મક કાર્યો થશે તે તે માટે રાજ્ય સરકાર પૂરા સહાગ આપશે. હૈદ્રાબાદમાં હાસ્પીટલ માટે ચાર એકર જમીન આપી
છે. તે પ્રમાણે અન્ય નિર્માશ હા માટે પણ સરકાર જમીન
આપશે.
જાહેરસભામાં
સરશ્રી
પારસ
ધમ ચન્દવિનાયડિયા, દંત આદિ વકતાઓએ ભગવાનના જીવન અને કવનનું જાહેર "ચિ ંતવન કર્યુ” હતું. સભાની ભગાઉ રથયાત્રા નીકળી હતી.
Jain Educationa International
ચાર મિનાર ગામમાં રથયાત્રાની મેદની વિજયવાડા : જિલ્લા નિર્વાણુ મહત્સવ સમિતિએ તૈયાર કરેલ વર્ષિક કાÖક્રમમાં રૂ. ચાર લાખના ખર્ચે શિક્ષણ
".
અને ખારાગ્યની સગવડ, ભગવાનના ચિત્રોનું પ્રદર્શન તેમજ જૈન ધર્મ અને તેને અન્ય વિચારધારાએ પ્રભાવ ' વિષય પર જ્ઞાનસત્ર ચેાજવા થાય છે.
પર
આદિના
સમાવેશ
For Personal and Private Use Only
સિરપુર કાગજનગર : નિ. વહેંણુ શતાબ્દી કાર્યક્રમ બહુ ધામધુમથી મનાવાયા. પ્રસ'ગે આસીફાબાદ, ખેલ મપહલી
આ
સરપુર શહેરથી મે ટી સખ્યામાં માણસે આવ્યા હતા. સમારંભનું ઉદ્ઘાટન એસ્માનિયા યુનિ, ના હિન્દી વિભાગના અધ્યક્ષ ડા. રામનિર્જન પાંડેએ કર્યુ હતુ.
તેલુગુ વિભાગના અધ્યક્ષ ટા. વેંકટાવધાનીએ પણ પ્રવચન કર્યુ હતુ.
33
www.jainelibrary.org