________________
આસામ રાજ્યના રાજ્યપાલ [ગવર્નરની સંરક્ષતા અને મુખ્ય પ્રધાનની અધ્યક્ષતાવાળી આસામ રાજ્ય ભગવાન મહાવીર ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ સમિતિના સાથ અને સહકારથી રાજ્યના નાનામેટા શહેર અને ગામમાં અને અને જૈનેતરેએ સંયુક્તપણે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક વર્ષની વિધિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરી. “મહાવીર છાત્ર પરિષદ અહિંસાદશી” સમાજ તેમજ ચારેય ફિરકાના જૈન સંઘે પણ પિતપતાની રીતે ઉજવણી કરી. મંગળ નિર્વાણુ વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં જે નિર્માણ કાર્યો હાથ ધરાયા
તેની વિગત આ પ્રમાણે છે.
2011021124
0 ગૌહત્તીમાં ફેન્સી બજાર સામે બ્રહ્મપુત્રના આ નવનિર્માણના કાર્યો ઉપરાંત નિર્વાણ કિનારે ૨૦૦૪૫૦'ના વિસ્તારમાં “ભગવાન વર્ષ માં નૌગાવે રૂા. ૨૫ હજાર, તેજપુરે મહવીર બાલ ઉધાન બની રહ્યું છે. તેમાં રૂા. ૩૦ હજાર, ધુનડીએ રૂ. ૨૫ હજાર દીબ્રત્રણેક લાખના ખર્ચે મહાવીર કીર્તિસ્થંભ”] ગઢે રૂા. ૩૦ હજાર, તીનસૂકિયાએ રૂ. ૨૦ પણ ઊભા કરાશે.
હજાર, જોરહાટે રૂા. ૨૦ હજાર, ગોલાઘાટે
રૂ. ૧૦ હજાર નવવાડીએ રૂા. ૨૧ હજાર, આ ઉપરાંત અત્રે એ. ટી. રોડ પર |
વિજયનગરે રૂા. ૧૫ હજાર, બરપેટાએ રૂા. દિગમ્બર મહાવીર ભવન” રૂ. વીસ લાખના
૭ હજાર, ખારુપેટિયાએ રૂા. ૧૭ હજાર ખર્ચે બને છે. આ ભવનમાં કિલનિકલ
અને રંગિયા ગામે રૂા. પાંચ હજારને ખર્ચ લેબોરેટરી, ચેરીટેબલ ડીસ્પેન્સરી મારકેટ
કરવાનો નિર્ણય કર્યો હતો અને તે પ્રમાણે તેમજ વિવાહ ભવન પણ હશે.
વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ બનાવી દિબ્રુગઢમાં બે મંદિરની સામે કાયમી હતી.
મારક ઉભું કરાશે. દિગમ્બર જૈન મંદિરનું છે નિર્વાણુ વર્ષ નિમિત્ત “અહિંસાદશી નિર્માણ ચાલુ છે.
સમાજની રચના થઈ. આ સમાજે દારૂ અને ૦ વિજયનગરમાં રૂા. પાંચ લાખના ખર્ચે શ્રી
માંસ-ત્યાગ તેમજ જુગાર ત્યાગ અને સર્વ દિગંબર જૈન મંદિર નિર્માણ થયું.
ધર્મ સમન્વય માટે સારાને સફળ પ્રચાર કર્યો.
આ ઉપરાંત મહિલાઓ માટે પણ “શ્રી ખરુપેટિયામાં રૂ. એક લાખના ખર્ચે ,
મહાવીર મહિલા પરિષદની સ્થાપના થઈ. મહાવીર માર્કેટ તૈયાર થઈ રહ્યું છે.
૦ અને ઉત્તરીય પૂર્વાચલનું સૌ પ્રથમ હિન્દી તેજપુરમાં મહાવીર બાલ ઉદ્યાન તેમજ સામાયિક “પાર્ષદ” પણ આ જ મંગળ કીર્તિસ્થંભના કામ ચાલુ છે.
વર્ષમાં પ્રકટ થયું.
(
E
ધ
=
IIII IIIIIII
=
૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org