________________
મ્હેસુર : જિલ્લા સમિતિ તરફથી આઠ દિવસને મહાત્સવ અને તે દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ પેસ્ટર, જૈનધ્વજો અને પ્રતિક લગાડવામાં આવ્યા. તેમ જ દિગમ્બર જૈન મહિગમાં મહાવીર મંડપની વિશાળ રચના કરવામાં આવી.
તા. ૧૩ નવેમ્બરના પ્રભાતફેરી, ધ્વજારેપણુ, સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યેાજાયા. ૧૫ નવે.ના જિલ્લાધિકારીના નેતૃત્વ નીચે વિરાટ શેાભામત્રા નીકળી. શહેરના સુપ્રસિદ્ધ બેન્કો તેમ જ શહેરના રાજયાધિકારીઓ, આગેવાને અને ઘણી મોટી સંખ્યામાં જૈન-જૈનેતર ભાઇ-બહેના આ શોભાયાત્રામાં જોડાયા હતાં. વળી, આ પ્રસંગને અનુલક્ષી સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવતા વિદ્યાથી ઓ પણ સારી એવી સંખ્યામાં સામેલ થયા હતા. આશે!ભાયાત્રાએ શહેરની શેભામાં ચાર ચાંદ લગાવી દીધા
હતા.
Jain Educationa International
જૈન તીર્થની ફિલ્મનું પ્રદર્શન
"...
»
જો બેલે છે. ગઝલ
01Z%A5J975758
પ્રદર્શન
પણ
જમાવટભર્યાં કા*ક્રમે પીરસ્યા હતા. તા. ૨ના જુદા જુદા વિદ્યાલયાના ઉપક્રમે નાટકસંગીતના કાર્યક્રમા ઉજવાયા હતા. તેમ જ વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધા ૨ાજાઇ હતી. ૧૮ નવેમ્બરના સ્પૈસુર એક વિશાળ પ્રદશન ચાજાતા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી માનનીય મહારાણી સાહેબા જવેર ગાડાના પ્રમુખસ્થાને | વગેરે અગ્રગણ્ય વ્યકિતઓ અને જાહેરસભા ચેાજાઇ હતી. તા. આમજનતા જોવા ઉમટી હતી. ૧૮–૧૯ના વધમાન ભારતી− | મુનિશ્રી સુમેરમલજી ‘સુમનના એંગલાર દ્વારા પ્રેા. પ્રતાપ્પુમાર | સાતે દિવસ પ્રવચન ચાજાયા ટાલિયા અને તેમના કલાકાર વૃંદે | હતા. તેઓશ્રીનું રાજયની જેલમાં તેમજ જાણીતા સ’ગીતકાર જય’ત પણ પ્રવચન ગોઠવાયું હતું. કુમાર રાહી એ ભકિતસ`ગીતના જાણીતા વિદ્વાને ના પ્રવચનેા પણ
1.
પદ્મશ્રી મહિલા મડળ હઁસુરમાં યેાજેલ પ્રદશ નમાં સમવસરણ ́નું દૃશ્ય
મહાવીરના
भाहिती विशेvis
For Personal and Private Use Only
ચેાજાયા હતા. જૈન તીર્થાંની માહિતી અને દર્શન આપતી
મ મતાવવામાં આવી હતી. ઉજવણીના આ વિવિધ કાર્યક્રમે સાથે સાથે સ્થાનિક અખબારોએ પણ વિશેષાંકા અને પૂતિઓનું પ્રકાશન કરીને વીર પ્રભુની વાણી અને સંદેશને બુલંદ બનાવ્યે હતેા.
આ ઉપરાંત રાજ્યમાં એલગાંવ, બિજાપુર, ધારવાડ, રાયચૂર, ગદ્યગ, જમખડી, દાંડેલી, દાવણ ગીરી વગેરે ગામામાં અનુષ્ઠાને તેમજ રથયાત્રા વગેરે કાર્યક્રમે ઉજવાયા હતા.
૧૩૫
www.jainelibrary.org