________________
ભોપાલ : ૧૪–૭–૭૫ના અત્રે ભગવાનને ચ્યવનકલ્યાણક મહાત્સવ પ્રભાતફેરી, સામુહિક પૂજા તેમ જ જાહેરસભા આદિ કાયક્રમેાથી ઉજવાયેા. સભામાં પ્રે. લક્ષ્મીચંદ જૈને [ સિંહાર ] ગણિતના માધ્યમથી અને પુદ્ગલનુ રહસ્ય સમજાવ્યું.
આત્મા
ભોપાલ : સ ંગ્રહાલય ભવન, ખાણુગંગામાં જૈન કલા પ્રદર્શન ચેાજાયું હતું. આ પ્રસંગે ડૉ. કૃષ્ણદત્ત વાજપેયીની અધ્યક્ષતામાં વ્યાખ્યાનમાળા પણ યાજાઈ હતી.
જેમના અમૃતથી અધિક મધુર વચનેએ અનેક આત્માઓના અ’તઃકરણમાં શ્રદ્ધાના દીવડા પ્રગટાવ્યાં તે મહાવીર પ્રભુને અમારી કોટી કોટી વંદ્વના હા.
રાત્રે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ
વના અવસરે ભાપાલ આસપાસના
**********
ભોપાલ : નિર્વાણ મહાત્સ-પ્રધાન શ્રી મિશ્રીલાલજી ગંગવાલના પ્રમુખપદે સભા યેજાઈ હતી. આ સભામાં અરેરા કાલેનીનું નામ ‘ભગવાન મહાવીર નગર’ તથા ભાપાલમાં વધુ માન પાર્ક બનાવવા માટે સુધરાઈને અભિનક્રન આપ્યા હતા.
જનતા
ટેક્ષટા ઈ સ
ગયા બિલ્ડીંગ, ત્રીજે માળે, રૂમ નં. ૧૯, મ-૬ મંદર રેડ,
મુંબઇ-૪૦૦-૦૦૩.
૧૪૬
શ્રી સમસગઢ, ભાજપુર તથા કુરાનાના કાચા માર્ગો પાકા કરવાને નિણુંય લેવાયો છે. આ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
Jain Educationa International
ભાપાલ ઃ તા. ૨૪–૭–૭૫ના રાજ વીર શાસન જયંતી બહુ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી. સવારે પ્રભાતફેરીમાં સેંકડો લોકોએ ભાગ લીધો. તેઓનું સૂત્ર હતું “ સુના સબ મહાવીર સ ંદેશ, વિપુલાચલ પર દિયા ગયા જો પ્રથમ ધર્મ ઉપદેશ. ”
અતુલ : પયુ પણ પવ' નિમિત્તે જૈન નવયુવક મંડળ દ્વારા ૧૮ દિવસના એક કાય ક્રમ યોજાયે. તેમાં મહાવીરના જન્મથી મેાક્ષ સુધીના પ્રસંગોને આવરી લેતા એક સાંસ્કૃતિક નાટષ કાર્યક્રમ યાજાયા હતા.
બદનાવર : શ્રી મહાવીર નિર્વાણુ યુવક સમિતિ અને ભારત જૈન મહામંડળના માર્ગદર્શન યાઅને નિર્વાણુ મહાત્સવ ઉજહેઠળ અત્રે વિવિધ કાયક્રમે વાયેા. ૧૩ નવેમ્બર ’૭૪ના રેજ સમગ્ર જૈન સમાજ તરફથી પ્રભાતફેરી નીકળી અને શ્રી જાહેરસભા મળી. ૧૬મી નવેમ્બરે ઈન્દ્રમલજી સરાના પ્રમુખપદ પણ જાહેરસભા થઈ. જેના પ્રમુ જૈતુલ : મહાવીર પાઠશાળા ખપદે શ્રી માણેકલાલ વકીલ મહાવીર વાંચનાલયની હતા અને ઈન્દોરના શ્રી કીરશરૂઆત કરવામાં આવી. પુસ્ત-ચંદજી મહેતા મુખ્ય અતિથિ કાલયમાં એક વિશેષ વિભાગ હતા. શ્રી પવન જેને સભાનુ ખોલવામાં આવ્યે. જેમાં નિર્વાણુ સંચાલન કર્યુ હતુ. ૧૮ નવે ખરે મહત્સવ પર પ્રકાશિત તમામ ખડનગરની ભજન મંડળીએ જિન સાહિત્ય રાખવામાં આવ્યું છે. ભક્તિ કાર્યાક્રમ આપ્યા.
અને
મહાવીરના
પીસતાના નિર્વાણ
ગુ
માહિતીવિરાંક
~ વિક્રમ . વિશ્વવિદ્યાલયમાં જૈન ચેર’
ભાપાળ : વિક્રમ વિશ્વ વિદ્યાલયમાં જૈન ચેર” અને શેાધ સંસ્થાન સ્થાપવામાં આવશે. આ માટે રૂા. દેઢ લાખની માતબર રકમ મંજુર કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય | પ્રધાનશ્રીની અધ્યક્ષતામાં મળેલ | નિર્વાણુ મહે।ત્સવની ઉપ સમિતિની બેઠકમાં આ નિય લેવાયા હતા.
For Personal and Private Use Only
www.jainelibrary.org