________________
– ભગવાન મહાવીર
–મહેન્સવ
આછું અવલોકન
જૈનધર્મના વીસમા તીર્થંકર શ્રમણ ભગવાન ભારતની પ્રજાને ભગવાન મહાવીરે પ્રવતાવેલા શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ કલ્યાણકને ગઈ અહિંસા, અપરિગ્રહુ તેમ જ અનેકાંતવાદના આદર્શ તા. ૧૩-૧૧-૭૪ના દિવસે ૨૫૦૦ વર્ષ પૂર્ણ થયાં સિદ્ધાંતે હવે પછી પણ હજાર વર્ષ પયંત સ્મરઅને સમગ્ર ભારતમાં તેમજ દેશ-પરદેશમાં સર્વત્ર ણમાં રહે અને એ પવિત્ર સિદ્ધાંતને જીવનના અહિંસાના અવતાર ભગવાન મહાવીર પ્રભુના વ્યવહારમાં અમલ કરવાની પ્રેરણું મળે એ શુભ ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવની સ્થળે સ્થળે અનેક ભાવનાથી દિલી, મુંબઈ, મદ્રાસ, કલકત્તા, અમદાવાદ પ્રકારે ભવ્ય રીતે ઉજવણીના મંગલાચરણ શરૂ પૂના વગેરે ભારતના મુખ્ય મુખ્ય શહેરેમાં લાખેને થયા છે. કેન્દ્ર સરકાર તેમજ પ્રાન્તીય સરકારને ખર્ચે ભગવાન મહાવીરના નામ અને તેમના આ ઉજવણમાં તન-મન ધનને સર્વ પ્રકારે સાથ પ્રસંગેથી અંકિત વનસ્થળી, કીર્તિસ્થંભૂ, ભવ્ય મળવાથી ભગવાન મહાવીરનાં ૨૫૦૦મા નિર્વાણ મંદિરે, ધર્માલય, અહિંસા ભવને, પુસ્તકાલયે મહોત્સવની આ ઉજવણી તિહાસિક બની છે. વગેરે ચિરસ્મરણીય સ્મારક ઊભા કરવાના નિર્ણ ભગવાન મહાવીર એકલા જૈનેના જ ન હતા પણ અને ભૂમિપૂજન-શિલા સ્થાપન વગેરે દ્વારા તેની સમગ્ર ભારતવર્ષની સમસ્ત પ્રજાના હતા. ભગવાન શુભ શરૂઆત થઈ રહી છે. ભગવાન મહાવીરની મહાવીરને ઉપદેશ ફક્ત જેને માટે જ ન હતે અનુકંપાધમની ત જીવંત રહે અને મધ્યમપણ ભારતની ચારેય વર્ણની સમરત જનતા માટે વર્ગના હજારો દદીઓને તબીબી રાહત મળે એ અને વિશ્વની સમસ્ત પ્રજા માટે હવે, એ આ માટે દેશના કેટલાક શહેરમાં શ્રી મહાવીર ઉજવણીએ સાબીત કરી આપ્યું છે અને એ કારણે હોસ્પિટલના કાયને પ્રારંભ પણ થયો છે તેમજ જ રાષ્ટ્રપતિ તેમજ વડા પ્રધાનથી લઈ નાનામાં તેને પ્રાથમિક વિભાગની શરૂઆત પણ થઈ છે. નાના અધિકારી વર્ગ અને અબજોપતિ,કરોડપતિથી ભગવાન મહાવીરના ગુણાનુવાદ અને મનનીય શરૂ કરી શ્રમજીવી વગ સુધીની સમગ્ર આલમે જીવનપ્રસંગે તેમજ ભગવાને પ્રવર્તાવેલા અહિંસા, અપરિગ્રહવાદના પ્રખર ઉપદેશક અને પ્રચારક અપરિગ્રડ તથા અનેકાંતવાદના તત્વજ્ઞાન વિષયક ભગવાન મહાવીરને ૨૫૦૦માં નિવણ મહત્સવ જુદા જુદા પ્રાન્તની ભિન્ન ભિન્ન ભાષામાં અનેક પ્રસંગે હજારે યાવત લાખે ની માનવમેદની વચ્ચે પ્રકારનું વિપુલ સાહિત્ય પ્રગટ થયું છે, જેન-જૈનેતર ભક્તિભર્યા હૈયે ભાવભરી શ્રદ્ધાંજલિ સમર્પણ કરી સંત અને સાધુઓએ, મહાસતી અને સાધ્વીઓએ છે તેમજ ક્ષમામૂતિ ભગવાન મહાવીર પ્રભુ માટે અને અભ્યાસી ગૃહસ્થ જી-પુરુષોએ આ સાહિત્યના અંતરની ઊર્મિઓની અમીવર્ષ વરસાવી છે. લેખન માટે પિતાની કસાયેલી કલમને લાભ આપેલ
છે. અખિલ હિંદ વિશ્વ પરિષદ અને તાતા કંપની
જેવી પ્રસિદ્ધ સંસ્થાઓએ પિતાના મુખપત્ર દ્વારા યુગદિવાકર પૂજ્ય આચાર્ય ભગવંત
ભગવંતના જીવનને સ્પર્શતી ભવ્ય સમારિકાઓનું શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
પ્રકાશન કરેલ છે. વિવિધ પ્રાન્તના વિવિધ દૈનિક પત્ર અને સાપ્તાહિક, પાક્ષિક, માસિકે એ જ
[ સહિત વિશેષાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org