Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०
प्रज्ञापनासूत्रे __ अथ दिगनुपातेन नैरयिकाणामल्पबहुत्वं प्ररूपयति-'दिसाणुवा एणं सव्वत्थोया नेरइया पुरच्छिमपच्चत्थिमउत्तरेणं' दिगनुपातेन-दिगनुसारेण सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः नैरयिकाः पौरस्त्यपश्चिमोत्तरेण पूर्वस्यां पश्चिमायाम् उत्तरस्यां च भवन्ति तासु पुष्पावकीर्णनरकावासानां स्तोकत्वात् बहूनां प्रायः संख्येययोजनविस्ताराच्च, तेभ्यो-'दाहिणेणं असंखेजगुणा' दक्षिणेन-दक्षिणस्यां दिशि नैरयिकाः असंख्येयगुणा भवन्ति, तत्र पुष्पावकीर्णनरकावासानां बाहुल्यात् तेषाश्च प्रायोऽसंख्येययोजनविस्तारात्, कृष्णपाक्षिकाणां दक्षिणस्यां दिशि बाहुल्येनोत्पादाच्च, अत्रेदं बोध्यम्-द्विविधाः प्राणिनो भवन्ति शुक्लपाक्षिकाः, कृष्णपाक्षिकाश्च तत्र किश्चिदूनपुद्गलपरावर्ताधमात्रसंसाराः शुक्लपाक्षिका व्यपदिश्यन्ते, तदपेक्षया अधिकतर संसारभाजिनस्तु कृष्णपाक्षिका उच्यन्ते, तथाचोक्तम्-'जेसि मवडो पुग्गल परियट्टो सेसओ य मानस सरोवर होने से जल की प्रचुरता है।
नारकों का अल्पबहुत्व-दिशाओं की अपेक्षा पूर्व पश्चिम और उत्तर में सब से कम नारक हैं. क्यों कि इन दिशाओं में पुष्पायकीर्ण नारकावास थोडे हैं और वे प्रायः संख्यात योजन विस्तार वाले हैं। इन दिशाओं की अपेक्षा दक्षिण दिशा में असंख्यातगुणा नारक हैं, क्योंकि दक्षिण में पुप्पावकीर्ण नारकावासों की बहुलता हैं और वे प्रायः असंख्यात योजन विस्तार वाले हैं । इस के अतिरिक्त कृष्ण पाक्षिक दक्षिण दिशा में बहुलता से उत्पन्न होते हैं। यहां इतना समझ लेना चाहिए-प्राणी दो प्रकार के हैं-शुक्लपाक्षिक और कृष्णपाक्षिक । जिनका विस्तार कुछ कम अर्द्ध पुद्गल परावर्तन मात्र शेष है, उसके पश्चात् जो मुक्ति प्राप्त कर लेंगे। वे शुक्लपाक्षिक कहलाते हैं और जिनका संसार-काल इस से अधिक है वे कृष्णपाक्षिक कहे
નારકોનું અપ બહત્વ-દિશાઓની અપેક્ષાએ પૂર્વ પશ્ચિમ અને ઊંત્તરમાં બધાથી આછા નારક છે, કેમકે એ દિશામાં પુષ્પાવકીર્ણ નારકાવાસ થોડા છે. અને તે પ્રાયઃ સંખ્યાત જન વિસ્તાર વાળા છે. આ દિશાઓની અપેક્ષાએ દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ નારક છે. કેમકે દક્ષિણમાં પુષ્પાવકીર્ણ નારકાવાસની બહુલતા છે. અને તેઓ ઘણા ભાગે અસંખ્યાત જન વિસ્તાર વાળા છે. તદુપરાન્ત કૃષ્ણપાક્ષિક દક્ષિણ દિશામાં બહુલતાએ ઉત્પન્ન થાય છે. અહિં એટલું સમજી લેવું જોઈએ-પ્રાણી બે પ્રકારના છે–શુકલપાક્ષિક. અને કૃષ્ણપાક્ષિક જેને સંસાર કંઇક કમ અર્ધપુદ્ગલ પરાવર્તન માત્ર શેષ છે, તેના પછી જે મુક્તિ પ્રાપ્ત કરી લેશે, તે શુકલપાક્ષિક કહેવાય છે અને જેને સંસાર કાલ એનાથી અધિક છે તેઓ કૃષ્ણપાક્ષિક કહેવાય છે. કહ્યું પણ છે જેને સંસાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨