Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
” આ કુલ ૨૧ પદ છે. તે ૨૧ પદેને અનુલક્ષીને કુલ ૧૨૭ સૂત્ર થાય છે. જેમનું વિવરણ નીચે પ્રમાણે છે–
ગત્વાના ત્રણ અને અગત્વાના ત્રણ, આગંતાના ત્રણ અને અણગંતાના ત્રણ ઈત્યાદિ રૂપે એક એક પદના ૬-૬ આલાપક થાય છે. “સારા” પર્યન્તના ત્રણ આલાપક ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં સુમના (હર્ષિત), દુમન (દુઃખિત) અને મધ્યસ્થ ભાવયુક્ત હવા વિષે, સૂત્રકારે આગળ પ્રકટ કરી દીધાં છે. હવે “માતા” પદના જે આલાપક બને છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે-“અiા નામે સુમને મારુ?, કળાતા ના સુમ મર, અળાતા ગામે નોમને ગોકુમળે મારૂ” એ જ પ્રમાણે “ કાછ”િ આ ક્રિયાપદ લઈને આ પ્રમાણે કહેવું જોઈએ-“હું આવતું નથી,” આ પ્રકારના વિચારથી કેઈક જીવ સુમના ( હર્ષિત) થાય છે, કેઈક જીવ દુર્મના ( દુઃખિત) થાય છે અને કેઈક જીવ મધ્યસ્થ ભાવમાં જ રહે છે. “R ગાળમિશાન ” આ ક્રિયાપદ વાપરીને આ પ્રમાણે આલાપક બનાવવા જોઈએ-“હું નહીં આવું” એ ખ્યાલ કરીને કેઈક જીવ સુમના થાય છે, કેઈક જીવ દુર્મને થાય છે અને કંઈક જીવ મધ્યસ્થભાવમાં જ રહે છે.
આ રીતે સુમના દુર્મના આદિ થવા વિષેના ત્રણે કાળવિષયક ત્રણ સૂત્રને પૂર્વોક્ત સૂત્રમાં ઉમેરવાથી ૧૨ સૂત્રનું કથન પૂરું થાય છે. એ જ પ્રમાણે કે મનુષ્ય ઊભું રહીને સુમન થાય છે, કે મનુષ્ય ઊભું રહીને દમના થાય છે અને કે મનુષ્ય ઊભું રહીને સુમના કે દુર્મના થવાને બદલે મધ્યસ્થ ભાવમાં જ રહે છે. એ જ પ્રમાણે સુમના, દુર્મના અને મધ્યસ્થ ભાવ. ચક્ત થવાના વિકલપ “ જિદ્રજિ વિટ્રિા”િ અહીં પણ થાય છે. આ રીતે ૧૮ સૂત્રોનું કથન પૂરું થાય છે. એ જ પ્રમાણે બધાં ક્રિયાપદ સાથે પણ સમજવું. એટલે કે નિષ મનિષા, ત્રા કરવા, રિવા, કિરવા, ઉવા, अनुक्त्त्वा, भाषित्वा, अभाषित्वा, दत्वा, अदत्वा, मुक्त्वा, अभुक्त्वा, लब्ध्वा, કદળી વાવા, પીવા, કુવા, ગપુણવા, સુવા, યુગા, નવા, નિત્યા,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧
૪