________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) વર જીવોની હિંસા થાય છે. અસત્ય વચન બોલવું પડે છે. ચોરી કરવી પડે છે. કેધ માન માયા અને લેભરૂપ ચાર કષાય છે તે ધનથકી વૃદ્ધિ પામે છે અને અંતે આસંધ્યાન થી રોદ્રધ્યાન થાઈ નરક તથા તિર્યંચની ગતિમાં જવું પડે છે. કોઈ માણસ કરેડાધિપતિ હોય પણ છે તે મ થાય તે સેનાના, મોતીના તથા હીરાના ઢબલા ઉપર બેસાડવાથી પણ તેનું દુખ મટતું નથી. તેને હા માંદા માણસને ઉલટું મરતી વખતે તે ધનની ચિંના થાય છે અને દુઃખ થાય છે. એવા માંદા પડેલા ક. રોડાધિપતિને સારું સારું અમૃત સરખું ભજન પણ ભાવનું નથી અને તેનાથકી સુખ થતું નથી. ધનની વૃદ્ધિથકી ધન મદ ઉત્પન્ન થાય છે. અને હમેટો છું, મારે જે કોઈ નથી, એમ પાપના વિચારો વારંવાર થયા કરે છે. ધનથકી વેશ્યાગમન કરવાની મરજી થાય છે, વિગેરે અનેક દુખનું સ્થાન બાહ્યધન છે. ધન કદાપિ હોય અને પુત્ર ન હોય તે બિચારો ધનવાન ચિંતાસમુદ્રમાં બુડી મરે છે. કદાપિ છેકરા હોય પણ ધન ન હોય તે પણ દુખ જ થાય છે. માટે એ અસાર પદાર્થથકી સુખ કદી થતું નથી. જે ઘણું ધન હોય અને પુત્ર જે ખરાબ પાકે કિવા કેઈ સગું મરી જાય; તેપણ બિચારા ધનવાને તે દુઃખનું દુખ જ રહે છે. ચકવર્તિરાજા હોય, વા કરોડાધિપતિ કઈ હોય; તે પણ આ અજ્ઞાનદશાથી
www.kobatirth.org
For Private And Personal Use Only