________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્યગ્રહણ દૂર થયા પછી અને પ્રકાશ. ૬ પ્રકાશે. તેમ આત્માને લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કમનો દર - તાથી આત્મા અસંખ્યાત પ્રદેશે નિબળા ઇલેકલકનો જ્ઞાતા થાય છે.
કપાસના બીજને લારંગની ભાવના દઈ તેને વાવવાથી કપાસ પણ તેવા રંગનું થાય છે. તેમ આ મા પણ સારો અગર નડારાં કમના લેવી તેવા રૂપે થાય છે-માટીમાંથી જેમ સે નું કુશવાહક હું પડે છે તેમ તત્વવેત્તાઓ શરીર થકી વ્યતિરકત મા મતતવ શરીરમાં વ્યાપી રહેવું માને છે.
છો. परमानंद संपन्न निर्विकार्गनिरामयं ध्यानहोना न पश्यंति. निजदेहे-यारियनं ॥ १॥
આત્મતત્વ વખાણે છે-ઉછ આનંદે કરી ચુક્ત. વિકાર રહિત રોગ રહિત ભાતત્વ શરીરમાં રહેલું ધ્યાન હિત જડવાદિયે દેખી શકતા નથી. ભાવાર્થ-તે ઉપરથી એમ નીકળે છે કે જે વીતરાગ વચનાનુસારે ધ્યાન દ્વારા આત્મતાવની ખેળ કરે છે. જે આત્મતત્વને જાણે છે તે આત્મતવ કર્મ રહિત છે, અનંત રતન ત્રયી ચુક્યા છે, અરૂપી છે, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્થાન છે. પરમાતમાં પણ તેજ છે. અજ. અમર, અક્ષય, અનંતશક્તિ થી પરિપૂર્ણ આમતત્ત્વ છે. તે આમતત્વની અનંત
www.kobatirth.org
For Private And Personal Use Only