________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮) તે વિસરી ગયો? અલબત તારે હવે ચેતન પરની અભિ લાષા કરવી ઘટતી નથી, અભિલાષા પિતાના આત્માના ગુણોની કર કે જેથી આત્મા પરમાત્મા રૂપે થાય. પુત્રદિક આત્મા થકી ભિન્ન છે, તે ઉપર સાંભળ.
વ. ततः सोऽत्यंत मिनेषु पशु पुत्रांगनादिषु ॥ ઉના વં મનુષ્ય નિરાકરાપાર યાદિ.
જેમ ઘટના નાશથી માટીને નાશ થતો નથી તેમ શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી, આત્મા અવિનાશી છે. આત્મા અનાદિ અનંત જાણવો. આત્મા સ્ફટિક રત્નની પેડે અતિનિર્મળ છે. - ખાવું, પીવું. પહેરવું, પુદ્ગલ દ્રવ્ય છે; પણ કર્મના
ગથી આત્મા પુલાત્મક શરીરમાં રહ્યા છે. તેથી ઉપાધિથી ખાતો પિતા કહેવાય છે, એ ઉપાધિ નથી વ્યવહાર જાણવો. સુ! યાદ રાખે કે–આ અશમિયા કાયાને ધર્મનિમિત્તથકી પોષવી અને તેને ખાવા આપવું, પણ રાગ બુદ્ધિથી આપવું નહીં, શરીર એક જાતને સાચો છે તેનું રહણ પાપ રહિત અચિત્ત આહારથી પિોષણ દ્વારા કરવું જોઈએ.
અંતરાત્માનો મુખ્ય અધિકારી યતી સમુદાય છે. શ્રાવક વર્ગ પણ અંતરાત્મ સ્વરૂપ ધ્યાવે.
મતિ જ્ઞાનની તારતમ્યતાને લીધે અંતરાત્મપ
www.kobatirth.org
For Private And Personal Use Only